percent

એફએસઆઈ પર જીએસટીનો બોજમકાનને 10 ટકા મોંઘા કરી દેશે: ક્રેડાઈ

ક્રેડાઇએ નાણા મંત્રાલયને કરી રજુઆત: જીએસટી કાઉન્સિલ આજની બેઠકમાં આ મામલે નિર્ણય લેવાય તેવી શકયતા રિયલ એસ્ટેટ ડેવલપર્સ દ્વારા સ્થાનિક સત્તાવાળાઓને ચૂકવવામાં આવતા ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ…

ગુજરાતમાં ગરીબોનું 43 ટકા અનાજ સગેવગે થઈ જાય છે !

જાહેર વિતરણ વ્યવસ્થામાં લીકેજ જાહેર વિતરણ વ્યવસ્થામાં મોટા છીંડા: રૂા.69000 કરોડના ઘઉં-ચોખા ગરીબો સુધી પહોંચતા જ નથી\ ફુડ કોર્પોરેશનના ગોડાઉનમાંથી માર્ગમાંજ અનાજનો જથ્થો ‘પગ’ કરી જાય…

An Excellent Example Of ‘Good Governance’ Is ‘Seva Setu’

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમના કુલ 10 તબક્કામાં 3.07  કરોડથી વધુ લાભાર્થીઓને લાભ અપાયો : 99.89 ટકા અરજીનો નિકાલ 23સેવાઓથી શરૂ થયેલા સેવા સેતુ કાર્યક્રમમાં હાલમાં કુલ…

છેલ્લા બે વર્ષમાં હૃદય રોગની દવાઓના વેચાણમાં 42 ટકાનો વધારો

હૃદય રોગનું પ્રમાણ વધ્યું હલકી ગુણવત્તાવાળો ખોરાક, બેઠાડુ જીવનશૈલી અને ટેન્શનનું વધતું પ્રમાણ હૃદય રોગ માટે મુખ્ય પરિબળ આજકાલ હાર્ટ એટેક આવવો સામાન્ય બની ગયો છે.…

હેલ્થ ઇન્સ્યોરન્સ પ્રત્યે લોકોમાં જાગૃતિ વધી, છેલ્લા 3 વર્ષમાં 30 ટકાનો વધારો

નાણાકીય વર્ષ 2023 માં આશરે 62,000ની સરખામણીમાં ચાલુ વર્ષે સરેરાશ દાવાની રકમ લગભગ રૂ.81,000એ પહોંચી છેલ્લા ત્રણ વર્ષમાં હોસ્પિટલ સારવારના વધતા ખર્ચ અને ભારતીયો દ્વારા બહેતર…

એક વર્ષમાં અબજોપતિની સંપત્તિમાં 42 ટકાનો વધારો

ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધીને 185 થઈ ગઈ, એક વર્ષમાં 32 નવા અબજોપતિ જોડાયા ભારતમાં અબજોપતિઓની સંખ્યા વધીને 185 થઈ ગઈ છે. અમેરિકા અને ચીન પછી આ…

રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં 12.8 ટકાનો ઘટાડો

કુપોષિત બાળકોની ટકાવારી ઑક્ટો 2022 માં 53.6 ટકા હતી જે ઘટીને ઑક્ટો 2024 સુધીમાં 40.8 ટકા નોંધાઈ રાજ્ય સરકારે કરેલ આરોગ્યની સુવિધાઓમાં વધારો તેમજ આરોગ્ય પ્રત્યેની…

જીએસટી કલેકશન 8.5 ટકાના વધારા સાથે રૂ.1.82 લાખ કરોડે આંબ્યું

નવેમ્બર માસમાં જી.એસ.ટી.ની આવકે કેન્દ્ર અને રાજય સરકારોની તિજોરી છલકાવી દીધી કેન્દ્ર અને રાજય સરકાર માટે જીએસટી કમાઉ દિકરો  સાબિત થઈ રહ્યો છે. નવેમ્બર માસમાં જીએસટી…

ન હોય... ગુજરાતમાં થેલેસેમીયાના 40 ટકા દર્દીઓ એકલા અમરેલીમાં!!

રાજ્યના 2,168 થેલેસેમિયા દર્દીઓમાંથી 876 દર્દીઓ એકલા અમરેલી જિલ્લામાં નોંધાયા રાજયમાં થેલેસેમીયાના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.વર્ષ 20-21 માં દર્દીઓની સંખ્યા 1584, 21-22 માં 1967…

આઇટી સેક્ટરની રોજગારીમાં 10થી 12 ટકાનો થશે વધારો

ટેકનોલોજીમાં આવેલ પરિવર્તન અને અર્થતંત્રમાં ઊંચી માંગના કારણે આગામી છ મહીનામાં રોજગારીની તકો ઉભી થશે આઈટી ક્ષેત્રમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ આઈટી વિભાગમાં નોકરી ઇચ્છુકો માટે…