ભારતીય જનતાપાર્ટીના વિકાસ કાર્યોની પ્રદર્શની કમલમ ખાતે ખુલ્લી મુકાઈ તા.6 એપ્રીલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસે પ્રદેશ ભાજપની સુચના અને માર્ગદર્શન અનુસાર શહેર ભાજપ દ્વારા અનેકવિધ…
penance
જીવનમાં શાંતિ અને ધૈર્યનું મહત્વ સમજાવતા ભગવાન મહાવીર ઇસુ ખ્રિસ્ત પહેલાંના ૫૯૮મા વર્ષે ચૈત્ર માસમાં સુદ પક્ષની તેરસના દિવસે ક્ષત્રિયકુંડ નગરીમાં રાજા સિદ્ધાર્થ અને ક્ષત્રાણી ત્રિશલાદેવીના…
30 માર્ચથી ચૈત્રી નવરાત્રિની શરૂઆત થઈ ચૂકી છે અને સમાપન 6 એપ્રિલ, મહાનવમીના દિવસે થશે. ચૈત્ર નવરાત્રિની મહાઅષ્ટમી આ વખતે 5 એપ્રિલ, શનિવારે એટલે કે આજે…
લંકાનો રાજા રાવણ, જે આટલો શક્તિશાળી અને માયાવી હતો, તે એક સાદી લક્ષ્મણ રેખા કેમ પાર ન કરી શક્યો? આ પાછળનું સત્ય શું છે? ચાલો જાણીએ……
વર્ષીતપ એટલે એક વર્ષ સુધી કરવામાં આવતું વિશિષ્ટ તપ જૈન સમાજ 10/5/2024 શુક્રવારે અખાત્રીજ ઉજવશે વર્ષી તપ એટલે એક વર્ષ સુધી કરવામાં આવતું વિશિષ્ટ તપ છે.…
અશ્વત્થામાની ભૂમિકા બોલિવૂડની આગામી ફિલ્મ ‘કલ્કી 2898-એડી’ આ દિવસોમાં ચર્ચામાં છે. બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં અશ્વત્થામાની ભૂમિકા ભજવી રહ્યા છે. વાસ્તવમાં, અશ્વત્થામા મહાભારતનું એક…
ભારત જૈન મહામંડળ ઉપક્રમે યોગી સભાગૃહ ખાતે ભગવાનનો જન્મ કલ્યાણક મહોત્સવ ઉજવાયો જૈનોના 24માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના 2623માં જન્મ કલ્યાણક નિમિત્તે યોગી સભાગૃહ ખાતે ભારત…
પારસધામ ગિરનારના આંગણે માસક્ષમણ તપ અનુમોદના અવસર તપધર્મની અનુમોદનાના ઉત્કૃષ્ટ બીજ વાવીને ભવિષ્યમાં સ્વયંની તપશ્ચર્યાનું વૃક્ષ સર્જી લેવાના પરમ હિતકારી સંદેશ સાથે ગિરનારની ધરા પર નવનિર્મિત…