આંતરરાષ્ટ્રીય સરહદોની પવિત્રતાને અવગણવાની નીતિ તરફનું પ્રયાણ વિશ્ર્વ માટે ચિંતાનો વિષય: બીજા દેશો સાથે રશિયા પણ લોકશાહી વિરોધી ધરી બનાવી રહ્યું છે: હવે વિશ્ર્વમાં લોકશાહીના મૂલ્યને…
Peace
વિશ્વમાં હાલ યુદ્ધ પહેલાની શાંતિ હોય તેવો માહોલ છવાયો છે. કારણકે રશિયા- યુક્રેન યુદ્ધ હવે ઉગ્ર બનવા જઈ રહ્યું છે. તો ઇઝરાયેલ- ઈરાન વચ્ચે પણ યુદ્ધ…
શાંતિની હિમાયત જ વિકાસને વેગ આપી શકે છે. આ શીખ પાકિસ્તાને લેવા જેવી છે. તાજેતરમાં જ પાકિસ્તાનના સાંસદે સંસદ ભવનમાં જ કહ્યું કે ભારત ચંદ્ર ઉપર…
ચૂંટણીનો જંગ જામી રહ્યો છે ત્યારે ચુંટણીને લઇ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. ઉમેદવારો દ્વારા ચૂંટણી પાછળ કરવામાં આવતા ખર્ચ પર નિયંત્રણ રાખવા માટે…
મૃત્યુ એક સત્ય છે જેને કોઈ ટાળી શકતું નથી. પૃથ્વી પર જે જન્મે છે તેનું મૃત્યુ પણ નિશ્ચિત છે. હિન્દુ શાસ્ત્રોમાં વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધી…
ઇઝરાયેલ અને આરબો વચ્ચે સંઘર્ષના બીજ તેના જન્મ સમયે જ વાવવામાં આવ્યા હતા. મે 1948માં તેની રચના બાદ, નવેમ્બર 1947ના સંયુક્ત રાષ્ટ્રસંઘની જનરલ એસેમ્બલીના ઠરાવ 181…
1981માં સંયુકત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીએ વિશ્વના દેશોમાં શાંતિ સ્થપાય હેતુથી વિશ્વશાંતિ દિવસ ઉજવવાનું નકકી કર્યું હતુ. દર વર્ષે અપાતી ઉજવણી થીમમા આ વર્ષે શાંતિ માટે ક્રિયાઓ:…
વસુધૈવ કુટુંબકમ્ ૧૯૩ સભ્યોની યુએનજીએમાં મતદાન દરમિયાન ૧૪૧ સભ્ય દેશોએ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું યુક્રેન પર રશિયાના હુમલાને એક વર્ષ પૂરું થાય તે પહેલાં સંયુક્ત રાષ્ટ્રની…
હથિયારબંધી, ધ્વની પ્રદુષણ, ડ્રોન ઉડાડવા અને હોટલ- ગેસ્ટ હાઉસની ડેટા એન્ટ્રી અંગેના દસ જાહેરનામા રિન્યુ કરાયા શહેરમાં સુલેહ શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કમિશનર…
ડો.લોકેશજીઆચાર્ય લોકેશજી એ ન્યુયોર્કની શાળામાં વિદ્યાર્થીઓને ગાંધી શાંતિ પોસ્ટર ભેટ કર્યા અહિંસા વિશ્વ ભારતીના સ્થાપક આચાર્ય ડો. લોકેશજી અને ન્યૂયોર્કમાં ભારતના કોન્સલ જનરલ (CGI) રણધીર જયસ્વાલજી…