pavagadh

Untitled 4 Recovered 10

યાત્રાધામ પાવાગઢ ખાતે આજ રોજ રવિવારે મહાકાળી માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. યાત્રાધામ પાવાગઢની તળેટીમાં આવેલ ચાંપાનેરથી લઇ ડુંગર પર માતાજીના મંદિર સુધી માનવ…

ભારતના પનોતા પુત્ર અને લોક લાડીલા વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. માતુશ્રી હીરાબાના આજે શતાયુના આશીર્વાદ લેવા વહેલી સવારે પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ…

મહાકાળી મંદિર પ્રધાનમંત્રી ધ્વજારોહણ કરશે: 121 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસના કામોનું પણ કરશે લોકાપર્ણ ગુજરાતમાં ચુંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા પોતાનો પ્લાન…

52 શક્તિપીઠ પૈકી ગુજરાતમાં ૪ ધામ આવેલા છે જેમાનું એક છે યાત્રાધામ પાવાગઢ. યાત્રાધામ પાવાગઢ અનેક શ્રદ્ધાળુઓની આસ્થાનુ કેન્દ્ર છે. ત્યારે શક્તિપીઠ પાવાગઢના ભક્તો માટે સારા…

Photo 1578155860386.Jpeg

આ સ્પર્ધામાં વિજેતા બનનારા રાષ્ટ્રીય કક્ષાની ગીરનાર આરોહણ અવરોહણ સ્પર્ધામાં ભાગ લઈ શકશે અબતક,રાજકોટ રાજ્યના 14 થી 35 વર્ષની વયમર્યાદાવાળા વિદ્યાર્થી, બિન- વિદ્યાર્થી યુવક / યુવતિઓને…

Ropway.jpg

મોંઘવારીથી મૂકિત અપાવો તેવી પ્રાર્થના કરવા જવુ પણ મોંઘુ બન્યું રોપ-વેનું સંચાલન કરતી એજન્સીએ ભાડામાં રૂ.29નો વધારો કર્યો પાવાગઢમાં બિરાજમાન ર્માં મહાકાળીના દર્શન કરવાનું ભાવીકોને હવે…

Screenshot 2 24

સંક્રમણ અટકાવવા નિર્ણય લેવાયો: ભક્તો માતાજીના ઓનલાઈન દર્શન કરી શકશે  ગુજરાત સહિત દેશભરમાં કોરોનાના વધી રહેલા સંક્રમણને લઈ યાત્રાધામ પાવાગઢ 8 મે તેમજ આશાપુરા માતાજીનું મંદિર…

P 1492 4

પાવાગઢમાં ૧૨મી સદીનો શિલાલેખ શોધાયો ભાઉ તાંબેકરની હવેલી મુલાકાત લેતા પ્રવાસન મંત્રી પ્રહલાદ પટેલ ભારત સરકારના પ્રવાસન મંત્રી પ્રહલાદ પટેલે ે ધર્મ અને ઇતિહાસ તીર્થ પાવાગઢની…

6Aa96C8245F9613B46Cc9B1Abe789C08

પાવાગઢમાં યાત્રાળુઓને મહાકાળી માતાજીના દર્શન સરળતાથી થઈ શકે તે માટે ઉષા બ્રેકો લિમિટેડ સંચાલિત રોપ-વે ચલાવવામાં આવે છે.  આમ હવે મેઈન્ટેનન્સ કરવા માટે 16થી 21 સપ્ટેમ્બર…