આજે વિશ્ર્વ કેન્સર દિવસ ગુજરાતમાં પીએમજેએવાય-માઁ યોજના વરદાનસ્વરૂપ, છેલ્લા છ વર્ષોમાં બે લાખથી વધુ કેન્સરના દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર’ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી…
patients
ગુજરાતમાં HMPV કેસ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેડિકલ ઓફિસર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં HMPVના છ કેસ નોંધાયા છે. આમાંથી ત્રણ દર્દીઓ અન્ય સ્થળોના હતા.…
રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષમાં હિમોફિલિયાના દર્દીઓને ₹30,000ની કિંમતના 11,000થી વધુ ઇન્જેક્શન વિના મૂલ્યે આપવામાં આવ્યા 2012માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હિમોફિલિયાના દર્દીઓને નિ:શુલ્ક ઇન્જેક્શન…
હિમોફિલિયા લોહીનો વારસાગત રોગ 2012માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ હિમોફિલિયાના દર્દીઓને નિ:શુલ્ક ઈન્જેકશન આપવાની શરૂઆત કર્યા બાદ વિકલાંગતાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો: હાલ ગુજરાતમાં હિમોફિલિયાના 3000…
નિશુલ્ક કેમ્પનું આયોજન કરતી અંધજન મંડળ KCRC આંખની હોસ્પિટલને ઓપરેશન માટે ડોનેશન આપ્યું આ પ્રસંગે સંસ્થાના મેનેજર તેમજ વિવિધ મહેમાનોનું સ્વાગત કરાયું કલબના ચેરમેને બહેનોની સેવાકીય…
પ્રસુતિ બાદ મહિલા દર્દીઓ માટે જમવાની વ્યવસ્થા ન કરવામાં આવતી હોવાના આક્ષેપો પ્રસુતિ દરમિયાન જવાબદાર ડોકટર પણ હાજર ન રહેતા હોવાના આક્ષેપો ગીર ગઢડા સરકારી હોસ્પિટલ…
પાણીજન્ય રોગોમાં આંશિક ઘટાડો અમદાવાદ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં છેલ્લા 15 દિવસમાં પાણીજન્ય રોગોના 420 દર્દીઓ નોંધાયા છે. જોકે શિયાળાના કારણે મચ્છરજન્ય રોગોમાં આંશિક ઘટાડો…
ગુજરાતમાં સૌ પ્રથમ વખત વડોદરાના મૂની સેવાશ્રમમાં કેન્સરના દર્દીઓને મળશે કાર-ટી સેલ થેરાપી પૂ. અનુબેનની પુણ્યતિથિના દિવસે કાર – ટી સેલ થેરાપીનો થશે પ્રારંભ 12 કરોડના…
વલસાડ તાલુકાના હરિયા ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં વાપીના અંભેટી ખાતે સ્થિત પાવરગ્રીડ કંપની દ્વારા સીએસઆર (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીટીલી) કાર્યક્રમ હેઠળ રૂ. 76 લાખ 22 હજાર…
રાજ્યના 2,168 થેલેસેમિયા દર્દીઓમાંથી 876 દર્દીઓ એકલા અમરેલી જિલ્લામાં નોંધાયા રાજયમાં થેલેસેમીયાના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે.વર્ષ 20-21 માં દર્દીઓની સંખ્યા 1584, 21-22 માં 1967…