જીલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરની એક અખબારી યાદીમાં જણાવેલ છે કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા દેશ અને રાજયમાં કોરોના મહામારી…
patients
દોડાવીને 1911.28 ટન એલ.એમ.ઓ. પહોચાડતું રેલ તંત્ર વધુ ત્રણ ઓકિસજન એકસપ્રેસ ટ્રેનોનો સમાવેશ પશ્ર્ચિમ રેલવે દ્વારા કોવિડ સંક્રમિતોને રાહત પહોચાડવાના હેતુથી એલ.એમ.ઓ.નું લગાતાર પરિવહન કરવા ઓકિસજન…
મહામારીમાં વિરોધને બાજુ પર મૂકી દર્દીની સારવાર કરવા અપીલ કરતા પરિવારજનો યુનાઇટેડ નર્સિંગ ફોરમ ગુજરાત દ્વારા નર્સ ની પડતર માંગણીઓને લઇને ગત તા.12ના ઇન્ટરનેશનલ નર્સિંગ ડે…
19 એમ્બ્યુલન્સ દિવસ-રાત દોડતી રહી; દોઢ મહિનામાં 2000 જેટલા દર્દીઓને તાબડતોબ હોસ્પિટલ પહોંચાડવામાં મદદ મળી મોતના મુખમાં ધકેલાઈ ગયેલા માણસને ફરી નવજીવન આપતી સંજીવની કદાચ માનવજાતિએ…
કોરોનાના દર્દીઓની સાથે સતત ખડેપગે રહીને ‘સમય’ આપીને રાઉન્ડ ધ કલોક સેવા કરે છે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ગામ ખેરાળી ના મુળ વતની જયેન્દ્રભાઈ ટી.પટેલ (બાબુભાઈ…