કહેવાય છે કે ‘ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને તથા તાપી સ્મરણે’ મુક્તિ મળે છે. એટલે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાના જળનું પાન કરવાથી મુક્તિ મળે…
Parikrama
નર્મદા નદીનું ઉદગમ સ્થાન મધ્યપ્રદેશના અમરકંટકથી શરૂ થાય છે અને સાતપુડા વિંધ્યાચલ પર્વતમાળાની પહાડી વચ્ચે ખળખળ વહેતી નિર્મળ પવિત્ર વિશાળ જળરાશિથી પ્રવાહિત થતી માં નર્મદા મનમોહક…
Narmada 2025: દુનિયામાં ભારતીય સંસ્કૃતિ પ્રાચીન અને આગવી ઓળખ ધરાવે છે સાથે-સાથે ભારતીય માનવ સંસ્કૃતિ સભ્યતાનો પણ ભવ્ય ઇતિહાસ અને વારસો ધરતીનો ધબકાર ધબકતો રહ્યો છે. વેદ,…
નર્મદા જિલ્લામાં પ્રતિ વર્ષ પવિત્ર ચૈત્ર મહિના દરમિયાન સતત એક માસ સુધી યોજાતી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા અર્થે લાખોની સંખ્યામાં ભાવિકભક્તો સહભાગી બની ૧૪ કિ.મી.ની પગપાળા પરિક્રમા…
નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા અંગે કલેક્ટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઈ પરિક્રમા અર્થે આવતા શ્રધ્ધાળુઓ-ભાવિકો માટે પ્રાથમિક સુવિધા-સુરક્ષા ઉભી કરવા વહીવટી તંત્રની…
પ્રથમ દિવસે પાલખી યાત્રા, ઘંટી યાત્રા તથા ધ્વજા યાત્રા નીકળશે ઉપરાંત વિવિધ ધાર્મિક સંસ્થાઓના આગેવાનો-ધર્મગુરુઓના આશીર્વચન, આનંદના ગરબાની અખંડ ધૂન, શક્તિપીઠના સંકુલોમાં શક્તિ યજ્ઞ, ભજન મંડળીઓ…
ઉત્તર પ્રદેશના સહારનપુરમાં એક લગ્ન સમારોહમાંથી એક વિચિત્ર ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં મંડપ પર બેઠેલા વરરાજાએ એવી માંગણી કરી કે ત્યાં હાજર બધા ચોંકી ગયા.…
નર્મદા જિલ્લા કલેક્ટર એસ. કે. મોદીના અધ્યક્ષપદે માં નર્મદા ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમાના પૂર્વ આયોજન સંદર્ભે બેઠક યોજાઈ. નર્મદાની ઉત્તરવાહિની પરિક્રમા સંદર્ભે અસરકારક અને આયોજનબદ્ધ વ્યવસ્થા ગોઠવવા…
Parikrama of Lord Hanuman : હિન્દુ ધર્મમાં હનુમાનજીને કળિયુગના દેવતા કહેવામાં આવે છે અને ધાર્મિક ગ્રંથો અનુસાર તેઓ અમર છે અને શાશ્વત હોવાને કારણે તેઓ આ…
Junagadh :કારતક સુદ અગિયારસની મધરાતે 12 કલાકે ભવનાથ તળેટીમાં સાધુ-સંતોની ઉપસ્થિતિમાં શ્રીફળ વધેરીને ગિરનારની પરિક્રમાનો વિપિવત પારંભ કરાવ્યો હતો, અને સૌ સાધુ-સંતોએ જય ગિરનારી અને હર…