મુખ્યમંત્રીએ જિલ્લા કલેકટર પાસે માહિતી એકત્રિત કરી તત્કાલ રિપોર્ટ આપવાના આપ્યો આદેશ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પંચમહાલ જિલ્લાના રણજીતનગરમાં એક ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ અને આગની દુર્ધટનાને પગલે…
Panchmahal
ગોધરા,આગામી તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, એમાં પણ એચએએલ કોરોનાની વૈશ્વિક મહામારીમાં નિયમોનું પણ પાલન થાય તે માટે વહીવટી ઉપરાંત પોલીસ તંત્ર સજ્જ…
સવારે બે કલાકમાં રાણાવાવમાં ૨ ઈંચ, જૂનાગઢમાં ૧॥ ઈંચ, વંલી-કુતિયાણા-પોરબંદરમાં ૧ ઈંચ વરસાદ સૌરાષ્ટ્રમાં આગામી બે દિવસ દરિયાકાંઠાના જિલ્લા વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં…
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે સુજલામ સુફલામ જળસંચય અભિયાન ગુજરાતને પાણીદાર બનાવવાનું અભિયાન છે. આ જળસંચય અભિયાન થી ધરતીમાતાની તૃષા સંતોષાશે અને જળસ્તર ઊંચા આવશે…