૭૪ માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ભાવનગરનાં સંયુક્ત ઉપક્રમે હસ્તગિરિ જાળિયા (અમરાજી) ખાતે એક રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.…
Palitana
કાર્યકર્તાઓએ આગામી દિવસોમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવાનો કર્યો સંકલ્પ પાલીતાણા તાલુકા અને શહેર કોંગ્રેસ ના કાર્યકર્તાઓ નો સંવાદ કાર્યક્રમ રાજસ્થળી ગામ ની જૈન ધર્મશાળા ખાતે યોજવામાં…
પાલીતાણામાં આજથી જીમ અને ફીટનેસ સેન્ટરો પુન: શરૂ કરવામાં આવ્યા છે. કોરોનાની મહામારીમાં સિનેમા,મોલ,જીમો સહિતનું સરકાર દ્વારા બંધ કરાવી દેવામાં આવ્યું હતું જે લોકડાઉન તેમજ અનલોકમાં…
કોરોનાની મહા મારીના કારણે રાજ્યભરમાં શિક્ષણ બંધ છે. અને સરકારે ઓનલાઈન શિક્ષણ આપવાનું નક્કી કર્યું ત્યારે પાલીતાણાની ઝવેરચંદ મેઘાણી શાળાના શિક્ષક નાથાભાઇ ચાવડા એ અનોખી પહેલ…
શેઠ આણંદજી કલ્યાણજી પેઢીની જાહેરાત: યાત્રામાં પુરતા તકેદારીના પગલા લેવાશે કોરોનાના કહેર વચ્ચે ગત તારીખ.૨૨ માર્ચથી તીર્થનગરી પાલીતાણામાં યાત્રા બંધ થઈ ગઈ હતી લોકડાઉન માં અનલોક…
ભારત ભરમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું ત્યારથી પાલીતાણા તેમજ સુરત સહિત રત્નકલાકારોના કારખાના બંધ પડ્યા હતા પણ લોકડાઉનમાં સરકાર દ્વારા થોડી છૂટછાંટ આપવામાં આવતા થોડા દિવસ…
પાલીતાણા ખાતે સફાઈ કામ કરતી એજન્સી શ્રી રાજદિપ એન્ટર પ્રાઈઝ દ્વારા કોરોનાની મહામારીમાં માનસિંહજી સરકારી હોસ્પિટલ તેમજ સીતાબા પ્રસુતિગૃહ માં સાફ-સફાઈ, વોર્ડ સફાઈ ,સેનેટાઇઝ તેમજ દવાનો…
યાર્ડના સત્તાધીશોની વઘ્યસ્થીથી મામલો થાળે પડ્યો ભાવનગર જિલ્લાના પાલીતાણા માર્કેટિંગ યાર્ડમાં લીંબુ લઈને આવેલા ખેડૂતો દ્વારા પૂરતા ભાવ ન મળતા હોવાના રાવ સાથે માર્કેટિંગ યાર્ડ ખાતે…
લોકડાઉન દરમિયાન જાણે-અજાણે ઘણા લોકો જાહેરનામાના ભંગનો શિકાર બન્યા છે, ત્યારે પાલીતાણા અદાલતે હુકમ હેઠળના તમામ લોકોને વિનામૂલ્યે પાલીતાણાના એડવોકેટ દ્વારા જાહેરનામા ભંગના કેસ વિનામૂલ્યે લડી…
પાલીતાણા, જૂનાગઢ, ગીરનાર સહિતના પંથકમાં જરૂરતમંદોને અનાજની કિટનું વિતરણ વર્તમાનમાં વિશ્ર્વમાત્રના વિવિધ દેશની પ્રજા ઉપર કોરોના વાઇરસ નામના મહામારીએ ભરડો લીધો છે તેમાં આપણા ભારત દેશના…