શેત્રુજય ડુંગરના 3501 પગથીયા ડુંગર પર 1રપ0થી વધુ દેરાસરો જૈન સમુદાયમાં વિશેષ મહત્વ ધરાવતી શેત્રુંજય તિર્થની છ ગાઉની યાત્રાનો પ્રારંભ પાલીતાણા તળેટી ખાતેથી ફાગણ સુદ 13ને…
Palitana
યાત્રિકોની ફરીયાદના નિરાકરણ માટે 24 X 7 કાર્યરત જૈન યાત્રિકો માટે ખુશીના સમાચાર એ છે કે રવિવારે તારીખ 9.2 2025 ના રોજ શ્રી મુંબઈ જૈન સંઘ…
દ્વારકા, સોમનાથ, ગિરનાર, પાલિતાણા જેવા તીર્થધામોની માળખાગત સુવિધા વધારાશે અંબાજી મંદિરના વિકાસ માટે રૂ.180 કરોડની ફાળવણી રાજ્યના લઘુ, મધ્યમ અને મોટા ઉદ્યોગો ઉપરાંત સ્ટાર્ટઅપ એકમોની વિવિધ…
2000થી વધારે ભાઈ બહેનો જોડાયા: 4 વર્ષથી લઈને 84 વર્ષના આરાધકોએ કઠિન ઉપધાન તપની આરાધના કરી પાલીતાણા મહાતીર્થના આદપુર ગામમાં આવેલ સિદ્ધવડની ભુમિ પર શ્રી સોધર્મ…
શાળામાં ભોજન લીધા બાદ ઝાડા-ઉલ્ટીની થઈ અસર આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હાલ બાળકોની તબિયતમાં સુધાર ભાવનગર : પાલીતાણામાં એક સાથે 23 જેટલા વિદ્યાર્થીઓને…
ગુજરાત તેની જીવંત સંસ્કૃતિ અને સમૃદ્ધ વારસા માટે જાણીતું છે. તે અસંખ્ય મંદિરોનું ઘર છે જે પ્રાચીન સ્થાપત્ય કૌશલ્ય અને આધ્યાત્મિક મહત્વની સાક્ષી આપે છે. ગુજરાતના…
Railway News:વેસ્ટર્ન રેલવેએ નવી સ્પેશિયલ ટ્રેન સેવા શરૂ કરી છે. મુંબઈના બાંદ્રા ટર્મિનલ-પાલિતાણા સંવત્સરી વિશેષ ટ્રેનની જાહેરાત કરવામાં આવી છે. ટ્રેન નંબર 09121 અને 09122 ટ્રેન…
250 માંસની દુકાનો બંધ કરવાની માંગણી કર્યા બાદ લેવાયો આ ઐતિહાસિક નિર્ણય ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું પાલીતાણા વિશ્વનું પ્રથમ એવું શહેર જાહેર થયું છે જ્યાં માંસાહારી…
જૈન સમુદાયમાં વિશેષ મહત્વ ધરાવતી અને આતિથ્ય ભાવનાનો અહેસાસ કરાવતી સૌરાષ્ટ્ર, ગુજરાત સહિત દેશ વિદેશના લાખો યાત્રાળુઓના પગના અંગુઠા ધોઈ બહુમાન કરાશે ઉતારા, ભોજન, ચા, નાસ્તો,…
ગુજરાતે ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ સારવાર માટેનું શ્રેષ્ઠ મોડલ કાર્યરત કર્યું આ યોજના હેઠળ ૬૬,૪૬૦ દર્દીઓને રૂ. ૧૪૬ કરોડની સહાય ચૂકવાઇ…