Package

Where can it be cheaper than this..!

આનાથી સસ્તું ક્યાં હોઈ શકે… માત્ર 816 રૂપિયામાં સાત જ્યોતિર્લિંગના દર્શન ! રહેવા, ભોજન અને મુસાફરી બધું જ શામેલ છે. ભારતીય રેલ્વે IRCTC સમાચાર- ભારતીય રેલ્વે…

IRCTC launches 7-day Meghalaya tour package, know fare and details

આ ટૂર પેકેજ દર શનિવારે શરૂ થશે. આ ટૂર પેકેજમાં પ્રવાસીઓને નાસ્તો અને રાત્રિભોજન મળશે. આ ટૂર પેકેજનું ભાડું અલગ રાખવામાં આવ્યું છે. IRCTC મેઘાલય ટૂર…

If you want to visit Mata Vaishno Devi on Holi, then don't miss this tour package..!

IRCTC ટૂર પેકેજ: રંગોનો તહેવાર હોળી 14 માર્ચે છે અને જો તમે હોળી પર માતા વૈષ્ણો દેવીના દર્શન કરવાનું વિચારી રહ્યા છો, તો IRCTC (irctc vaishno…

Mahakumbh from Ahmedabad - GSRTC's 4-day special package including AC Volvo bus, fare details

13 જાન્યુઆરીથી પ્રયાગરાજના સંગમ કિનારે મહાકુંભ 2025 શરૂ થઈ ગયો છે. આ વર્ષે મહાકુંભ મેળાનું આયોજન 144 વર્ષ પછી થઈ રહ્યું છે. દેશ-વિદેશમાંથી લોકો પ્રયાગરાજ પહોંચી…

IRCTC introduced Baba Saheb Ambedkar tour package for tourists

IRCTCએ પ્રવાસીઓ માટે બાબા સાહેબ આંબેડકર ટૂર પેકેજ રજૂ કર્યું છે. આ ટૂર પેકેજ દેખો અપના દેશ અંતર્ગત રજૂ કરવામાં આવ્યું છે. આ ટૂર પેકેજ પુણેથી…

Under the guidance of Chief Minister Bhupendra Patel Rs. 1419.62 crore agricultural relief package announced

રાજ્યમાં ઓગષ્ટ-2024 મહિનામાં વરસેલા ભારે વરસાદથી નુકશાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે સરકાર દ્વારા કૃષિ રાહત-સહાય પેકેજ જાહેર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રૂ. 1419.62 કરોડની માતબર રકમનું…

The government announced a relief package for 7 lakh farmers of the state

ગુજરાત સરકારે ખેડૂતો માટે જાહેર કર્યું 1419 કરોડનું પેકેજ, 20 જિલ્લાના 7 લાખ ખેડૂતોને મળશે લાભ ગુજરાત સરકારે રાજ્યમાં અતિવૃષ્ટિથી થયેલા ખેડૂતોને નુકસાન સામે 1419 કરોડના…

ખેડૂતોને રાહત સહાય પેકેજ આપવા મુખ્યમંત્રી સમક્ષ માંગ મુકાશે: કૃષિ મંત્રી

ધોરાજી-ઉપલેટામાં અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેતા પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ રાજ્યના કૃષિ અને પશુપાલન મંત્રી તથા રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલ આજે અતિવૃષ્ટિગ્રસ્ત ઉપલેટા તથા ધોરાજી…

Announce package with more aid for Narmada flood victims: Shaktisinh Gohil

તાજેતરમાં નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી મામલે કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે. કોંગ્રસ દ્વારા નર્મદામાં આવેલું પૂર માનવસર્જિત હોવાનો દાવો કરાયો છે. નર્મદા ડેમમાંથી છોડાયેલા પાણી મામલે રાજકારણ…

IMG 20230723 WA0358

રૂ. 393.67 કરોડના ખર્ચે સૌરાષ્ટ્રના 52,300 એકરથી વધુ વિસ્તારને મળશે સિંચાઈ માટે પાણી: અંદાજિત 1 લાખ લોકોને મળશે માં નર્મદાના પાણીનો લાભ સૌરાષ્ટ્રની સૂકી ધરાને સૌની…