રાજકોટમાં સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં આયોજકો ફરાર આયોજકો અચાનક ગૂમ થઈ જતા મચી ગઈ દોડધામ 28 જેટલી જાન રાત્રે સમૂહ લગ્ન સ્થળ પર પહોંચી હતી રાત્રે…
organizers
નવરાત્રિનો પર્વ સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં નવરાત્રિની ઉજવણી ગરબા સાથે ઉત્સાહપૂર્વક થતી હોય છે. તેમજ ખાસ કરીને અમદાવાદમાં ખેલૈયાઓ જુદા જુદા…
અમદાવાદ સહિત રાજ્યભરમાં નવરાત્રિના એટલે કે 3 ઓકટોબર થી 11 ઓકટોબર માટે અનેક નાના મોટા આયોજનો થઈ રહ્યા છે. ત્યારે અમદાવાદમાં નવરાત્રિના તહેવારો દરમિયાન શહેરમાં શાંતિ…
મોરબી: શહેરમાં ગણેશ વિસર્જનને લઇને આયોજકો વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેને લઇ આયોજકોએ મોરબીના D.Y.S.P પી. એ.ઝાલા દ્વારા કારકિર્દી બગાડવાના ઇરાદે ગુનો નોંધ્યો…
રાજ્યમાં દર વર્ષે ગણેશોત્સવ બાદ મૂર્તિ વિસર્જન સમયે ડૂબી જવાના અનેક બનાવો બનતા હોવાની સાથે ગણેશજીની પ્રતિમા બનાવવામાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટર ઓફ પેરિસને કારણે પ્રદુષણ ફેલાતું…
માં આદ્યાશક્તિની ભક્તિના મહા પર્વ નવરાત્રી તા.26 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહી છે, નવરાત્રી દરમિયાન શહેરના અનેક સ્થળે અર્વાચીન અને પ્રાચીન ગરબીનું આયોજન કરવામાં આવે છે. ગરબીના…
શહેરમાં તાજેતરમાં જ રંગેચંગે યોજાયેલા ગણેશોત્સવમાં દર વર્ષની આ વર્ષે પણ પોલીસ દ્વારા સારા શુસોભન, દર્શનાર્થીઓ માટે પાર્કીંગ સહિતની ટ્રાફિક વ્યવસ્થા, ઇકો ફ્રેન્ડ્રલી મૂર્તિ સહિતના મુદાને…
રાજકોટમાં 1500થી વધુ ગણેશ પંડાલો સ્થાપશે: મૂર્તિ લંબાઈનો પ્રશ્ર્ન પણ ઉકેલાશે શહેરના સૌથી સુંદર ત્રણ ગણેશ પંડાલને રાજકોટ શહેર પોલીસ પુરસ્કાર એનાયત કરશે આયોજકોની રજૂઆત: પોલીસ…