દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ પ્રેરીત એક જ શહેરના કવિ-કવીયત્રીઓ પોતાની ઉતમ રચનાઓ કરશે રજૂ અબતકની શુભેચ્છા મુલાકાતે સાહિત્ય સેતુના સભ્ય રાજકોટ નગરમાં સાહિત્યિક પ્રવૃત્તિને વેગ મળે, શહેરીજનો…
organized
પ્રદ્યુમનનગર અને ગાંધીગ્રામ પોલીસના લોનમેળામાં 250 અરજદારો સહાય માટે પહોંચ્યા લોનની પ્રક્રિયા અંગે માર્ગદર્શન અપાયું : વ્યાજખોરોથી દૂર રહેવા પોલીસનો અનુરોધ વ્યાજંકવાદને નેસ્તનાબૂદ કરવા માટે ફક્ત…
રોયલ એકેડેમી ઇન્ડિયા અને સુરીલા ગ્રુપના ગાયક વૃંદોએ મહોમદ રફીના સદાબહાર ગીતોની પ્રસ્તુતિ કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા મહોમદ રફીની પૂણ્યતિથિ નિમિતે ગુજરાતની 400 સંગીતપ્રેમીઓ સાથેની લોકમાન્ય…
એસ.વી.યુ.એમ. દ્રારા બી2બી મીટ અને ફેક્ટરી વિઝીટનું કરાયું આયોજન: આફ્રિકાના વિવિધ દેશોના પ્રતિનિધિઓ રહ્યા ઉપસ્થિત, ઝામ્બિયા તથા ફિજીના હાઈ કમિશનરે ઉદ્યોગકારો સાથે કરયો વાર્તાલાપ સૌરાષ્ટ્ર વેપાર…
આયુર્વેદ આજે નહિ, તો ક્યારે ગુજરાત આયુર્વેદ બોર્ડના પ્રમુખ ડો. સંજય જીવરાજાનીના વડપણ હેઠળ યોજાયેલ કોન્ફરન્સની ચોમેર પ્રશંસા 1,000 થી વધુ આયુર્વેદ સાથે જોડાયેલા તબીબો રહ્યા…
આરોગ્ય ક્ષેત્રે જરૂરીયાત મંદોની સેવા માટે ટ્રસ્ટના બિલ્ડીંગમાં ઓપીડી સેન્ટર કાર્યરત: માત્ર દસ રૂપિયામાં નિદાન સારવારનો લાભ લઇ શકાશે કેન્સર રોગ નિષ્ણાંત ડો. પરિન પટેલ સેવા…
મોરની કલગી સમાન ત્રણ નવ કાયદા ત્રણ નવા કાયદાઓનો અમલ પહેલા તજજ્ઞોએ આપ્યું સમર્થન વોઈસ ઓફ લોયર્સ ગ્રુપ રાજકોટ વકીલોના અવાજ બુલંદ કરવા તેમજ વકીલોના પરિવારને…
દર વર્ષે, 1 મે વિશ્વના ઘણા દેશોમાં મજૂર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ કામદારોના યોગદાન અને મજૂર ચળવળને સન્માનિત કરવાનો દિવસ છે. આંતરરાષ્ટ્રીય મજૂર…
આદિપુરમાં ગુંજ્યા આયોલાલ ઝૂલેલાલના નારા સૌ કોઈએ સિંધથી આવેલી ઝૂલેલાલની અખંડ જ્યોતના દર્શન કર્યા જે જ્યોતને ભાઈપ્રતાપે સિંધથી જ્યોત લાવી આદિપુરમાં સ્થાપના કરી હતી. શોભાયાત્રા નું…
તા. 9 થી લઇ અને 15 એપ્રિલના સુધી બપોરે 2:00 વાગ્યાથી લઈ અને 6:30 દરમિયાન કથા યોજાશે, શાસ્ત્રી મહારાજ દિપકભાઈ (છોટે ડોંગરેજી મહારાજ) વ્યાસાસને બિરાજી પોતાના…