પાલીતાણા ખાતે કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાની ઉપસ્થિતિમાં પહેલગાંવ હુ*મ*લા*ના મૃ*ત*કો માટે પ્રાર્થના સભા યોજાઈ કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયા સહિતના મહાનુભાવોએ પહેલગામ આં*ત*કી હુ*મ*લા*માં મૃ*ત્યુ પામેલા ભાવનગરના…
organized
ખાનગીક્ષેત્રનાં 04 એકમ માટે બ્રાન્ચ મેનેજર સહિતની જગ્યાઓ માટે ભરતી મેળાનું આયોજન નિયત કરેલી શૈક્ષણિક લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુઓએ રિઝ્યુમની ૫ નકલ સાથે ઉપસ્થિત રહેવું ભાવનગર જિલ્લા…
ભાવનગર: ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજિત જિલ્લા રમતગમત અધિકારી અને જિલ્લા રમત વિકાસ અધિકારી…
બ્રાન્ચ મેનેજર,આસી.બ્રાન્ચ મેનેજર સહિતની જગ્યાઓ માટે ભરતી મેળો યોજાશે વધુ માહિતી માટે ભાવનગર રોજગાર કચેરીની ટેલીગ્રામ ચેનલની મુલાકાત લેવી ITI: ભાવનગર જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા…
વર્ષ 2017-18થી ચાલતી વિવિધ તીર્થદર્શન યોજનાઓ હેઠળ રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 20.62 કરોડના ખર્ચે 1.58 લાખથી વધુ શ્રદ્ધાળુઓને તીર્થયાત્રા કરાવી છે ગુજરાત સરકાર સામાન્ય પ્રજાની આસ્થા…
જનપ્રતિનિધિઓ લોકોના દ્વારે જઈ પ્રશ્નો ઉકેલી સેવાઓના લાભ પહોંચાડે છે : મનસુખ માંડવીયા મોટી મારડમાં લોકભાગીદારીથી 3,500 વૃક્ષોનું વાવેતર કરી શાંતિવનનું નિર્માણ કરાશે ગામ પાસેના તળાવને…
બાલા હનુમાન મંદિરેથી બ્રહ્મલીન પ્રેમભિક્ષુજી મહારાજની પુણ્યતિથી નિમિત્તે નગર સંકીર્તન યાત્રા યોજાઈ સંકીર્તન યાત્રાના નગર ભ્રમણ દરમિયાન જામનગર જિલ્લાના સાંસદ-ધારાસભ્ય સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં ધર્મપ્રેમીઓ…
12 ઐતિહાસિક સ્થળોની સાઇકલ દ્વારા મુલાકાત કરવામાં આવી ભાવનગર શહેરમાં હેરિટેજ ડે નિમિતે લોકોને પોતાના વારસાની સાથે જોડાવા પ્રોત્સાહિત કરવા માટે એક વિશિષ્ટ સાઇકલ રાઇડનું આયોજન…
જામનગર વિશ્વભરમાં દર વર્ષે ૧૮મી એપ્રિલના રોજ ઉજવાતા ‘વિશ્વ હેરિટેજ ડે’ નિમિત્તે જામનગરના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી આજે શહેરના…
ગુણવત્તાયાત્રા વિકસિત ગુજરાત વિકસિત ભારત 2047 માટે તૈયાર કરવાનો પ્રયાસ ગુજરાતની MSME ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું ભરતાં ગુણવતા યાત્રા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ…