ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ગાંધીનગર મહાનગરપાલિકાના ઉપક્રમે “શીતકાલીન યોગ શિબિર” યોજાઈ હતી જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ જણાવ્યું હતું કે, માનવ શરીર મેળવીને ધર્મ, અર્થ અને…
organized
આકૃતિઓને નિહાળવા માટે ભાજપ અગ્રણીઓ સહિતના લોકો બહોળી સંખ્યામાં રહ્યા ઉપસ્થિત વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા 100 થી પણ વઘુ આકૃતિઓ વિજ્ઞાન મેળામાં રખાઈ ધોરાજીના ક્રિસ્ટલ એકેડેમી…
બાપા સીતારામની મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો બાપુ દ્વારા ગામ લોકોને નાસ્તાની વ્યવસ્થા અને બહેનો દ્વારા સત્સંગ મંડળનો કાર્યક્રમ યોજાયો ગામના સરપંચે સમગ્ર મહેમાનોનો આભાર…
ગુજરાત: વિજ્ઞાન શિક્ષણને પ્રોત્સાહિત કરવા અને યુવા દિમાગને પ્રેરિત કરવા માટે નોબેલ પ્રાઈઝ આઉટરીચ પ્રોગ્રામનું સફળતાપૂર્વક આયોજન ગુજરાત સાયન્સ સિટી અને રાજ્યભરના ચાર પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્રો…
Ahmedabad : આગામી 25થી 31 ડિસેમ્બર દરમિયાન 15મા કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સાંસ્કૃતિક કાર્યક્રમો, લેસર-ડ્રોન શો સહિત અનેક કાર્યક્રમો યોજાશે. તેમજ કાંકરિયા કાર્નિવલ…
50 થી વધુ લોકોએ આ મેળાનો લીધો લાભ બેન્કોના પ્રતિનીધીઓ દ્રારા બેન્ક લોન તથા અલગ અલગ યોજના બાબતે જરૂરી માર્ગદર્શન અપાયું ગાંધીધામ સામાન્ય પ્રજાજનોને નાણાકીય જરૂરિયાત…
PM નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાણંદ તાલુકાના લેખંબા સ્થિત રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. PM નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,…
આત્મા પ્રોજેક્ટ દ્વારા નર્મદા જિલ્લાના ગામોમાં પ્રાકૃતિક કૃષિની તાલીમ અને ખેડૂત ગોષ્ઠી યોજાઈ હતી. મંગળવારે દેડિયાપાડાના સોલીયા અને સામોટ, તિલકવાડાના નમારિયા, ફતેપુરા વણ અને વ્યાધર, નાંદોદના…
રમતવીરોને ખેલ, સંસ્કૃતિ અને ખેલદિલીને પ્રોત્સાહિત કરવાના હેતુથી ‘સાંસદ ખેલ સ્પર્ધા-2024’ નું આયોજન કરાયું બહોળી સંખ્યામાં ઉદ્ઘાટન સમારોહમાં બાળ અને યુવા રમતવીરો ઉપસ્થિતિ રહ્યા ખેલ સ્પર્ધા…
નર્મદા: સરકારી વિનયન કૉલેજ તિલકવાડા દ્વારા બે દિવસીય “પ્રકૃતિ શિક્ષણ શિબિર” યોજાઈ હતી. તિલકવાડાની આસપાસ પ્રકૃતિના સાનિધ્યમાં આવેલા વિવિધ સ્થળોની શિબિરાર્થીઓએ મૂલાકાત કરી હતી. વન વિભાગના…