વર્ષ 2017-18થી ચાલતી વિવિધ તીર્થદર્શન યોજનાઓ હેઠળ રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 20.62 કરોડના ખર્ચે 1.58 લાખથી વધુ શ્રદ્ધાળુઓને તીર્થયાત્રા કરાવી છે ગુજરાત સરકાર સામાન્ય પ્રજાની આસ્થા…
organized
જનપ્રતિનિધિઓ લોકોના દ્વારે જઈ પ્રશ્નો ઉકેલી સેવાઓના લાભ પહોંચાડે છે : મનસુખ માંડવીયા મોટી મારડમાં લોકભાગીદારીથી 3,500 વૃક્ષોનું વાવેતર કરી શાંતિવનનું નિર્માણ કરાશે ગામ પાસેના તળાવને…
બાલા હનુમાન મંદિરેથી બ્રહ્મલીન પ્રેમભિક્ષુજી મહારાજની પુણ્યતિથી નિમિત્તે નગર સંકીર્તન યાત્રા યોજાઈ સંકીર્તન યાત્રાના નગર ભ્રમણ દરમિયાન જામનગર જિલ્લાના સાંસદ-ધારાસભ્ય સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં ધર્મપ્રેમીઓ…
12 ઐતિહાસિક સ્થળોની સાઇકલ દ્વારા મુલાકાત કરવામાં આવી ભાવનગર શહેરમાં હેરિટેજ ડે નિમિતે લોકોને પોતાના વારસાની સાથે જોડાવા પ્રોત્સાહિત કરવા માટે એક વિશિષ્ટ સાઇકલ રાઇડનું આયોજન…
જામનગર વિશ્વભરમાં દર વર્ષે ૧૮મી એપ્રિલના રોજ ઉજવાતા ‘વિશ્વ હેરિટેજ ડે’ નિમિત્તે જામનગરના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસા પ્રત્યે નાગરિકોમાં જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુથી આજે શહેરના…
ગુણવત્તાયાત્રા વિકસિત ગુજરાત વિકસિત ભારત 2047 માટે તૈયાર કરવાનો પ્રયાસ ગુજરાતની MSME ઈકોસિસ્ટમને મજબૂત બનાવવાની દિશામાં એક નિર્ણાયક પગલું ભરતાં ગુણવતા યાત્રા સૌરાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ…
ગીર સોમનાથ વાહનોથી થતા અકસ્માતો નિવારવા માટે ટ્રાફીક શાખા દ્વારા વાહન ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામા આવેલ છે તારીખ 15 અને 16 એપ્રિલ 2025 ના રોજ ગીર…
ગુજરાત: માંડવી તાલુકામાં આદિજાતિ વિકાસના કાર્યોને નવી દિશા આપવા અને વધુ વેગવંતા બનાવવા માટે એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિજાતિ વિકાસ, ગ્રામ વિકાસ અને…
અંબાજી મંદિર ખાતેથી વાજતે ગાજતે નીકળી શ્યામ બાબાની ભવ્ય શોભાયાત્રા શ્યામ મિત્ર મંડળ દ્વારા શોભાયાત્રાની કરવામાં આવ્યું હતું આયોજન શોભાયાત્રામાં વિવિધ સમાજના આગેવાનો અને ભક્તો મોટી…
હિંમતનગર નજીક રાજેન્દ્રનગરમાં સહયોગ કુષ્ટયજ્ઞ ટ્રસ્ટ દ્વારા મેડિકલ કેમ્પનુ આયોજન અમદાવાદના 20 જેટલા ડોકટરો દ્વારા મંદબુધ્ધિના દર્દીઓનું કરવામાં આવ્યું ચેકઅપ અંદાજીત 500 જેટલા લોકોએ આ મેડીકલ…