ભારત સરકારના યુવા અને રમતગમત મંત્રાલય, માય ભારત, દેશભરના યુવાનોને માય ભારત નાગરિક સંરક્ષણ સ્વયંસેવકો તરીકે નોંધણી કરાવવા માટે સક્રિય રીતે પ્રોત્સાહિત કરી રહ્યું છે. રાષ્ટ્રવ્યાપી…
operational
ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના અધ્યક્ષ વી નારાયણને જણાવ્યું હતું કે દેશના નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે વ્યૂહાત્મક હેતુ માટે ઓછામાં ઓછા 10 ઉપગ્રહો ચોવીસ…
PIB ફેક્ટ ચેકે દિલ્હી-મુંબઈ ફ્લાઇટ સસ્પેન્શનના દાવાને ખોટો ઠેરવ્યો..! પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોના ફેક્ટ ચેક યુનિટે દિલ્હી-મુંબઈ એરલાઇન રૂટ અસ્થાયી રૂપે બંધ હોવાના દાવાને ખોટો ઠેરવ્યો છે.…
અમદાવાદમાં આ બન્ને તારીખે મેટ્રો ટ્રેનના સમયમાં થશે મોટો ફેરફાર…પણ કેમ ? અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે યોજાનારી આગામી IPL 2025 ડે-નાઈટ ક્રિકેટ મેચોને કારણે…
કલેક્ટર સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં જિલ્લા સબ રજિસ્ટર્ડ કચેરીનું લોકાર્પણ વેરાવળ ખાતે કે.કે.મોરી સ્કૂલ પાછળ, બી.એસ.એન.એલ ઓફિસની બાજુમાં નવી કચેરી કાર્યરત થઈ કચેરી કાર્યરત થતાં નાગરિકોને વિવિધ…
હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ત્યારે આ ધગધગતા તડકામાં લોકો ગરમીથી બચવા અનેક પ્રયત્નો કરતાં હોય છે. ભરબપોરે તડકામાં ટ્રાફિક સિગ્નલ પર ઊભા રહેવામાંથી વડોદરા…
રાજ્યના ખૂણે ખૂણે સિંચાઈ અને પીવાનું પાણી પહોંચ્યું હોવાના પરિણામે દુષ્કાળ આજે ભૂતકાળ બની ગયો છે: જળસંપતિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા જળસંપતિ અને પાણી…
સુરેન્દ્રનગર જિલ્લામાં 78.76 હેકટર વિસ્તારમાં કાર્બોસેલ ખનીજની ૩૦ લીઝ કાર્યરત : ખાણ અને ખનીજ મંત્રી બલવંતસિંહ રાજપૂત છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને 30 લીઝમાંથી રૂ. 779…
નેત્રમ ખાતે ટ્રાફીક નિયમનની કામગીરી માટે પબ્લીક એડ્રેસ સીસ્ટમ કાર્યરત કરાઈ સાયબર ક્રાઇમની લોકોને વધુ જાગૃતિ આપવા માટેની આ PA સીસ્ટમ કાર્યરત કરાઈ ટ્રાફીકની કામગીરી વધુ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલું “આયુષ્માન કાર્ડ” આપના અને આપના પરિવાર માટે ઉત્તમ- આરોગ્ય સેવાની ગેરંટી છે :- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ PMJAY-મા યોજનાને લગતી ફરિયાદ નિવારણ…