Online

Airtel Launches Ai-Based Fraud Detection Solution To Prevent Online Fraud

ભારતી Airtel ગુરુવારે તેના ગ્રાહકોને ઓનલાઈન છેતરપિંડીના વધતા જોખમથી બચાવવા માટે એક અદ્યતન AI-સંચાલિત (કૃત્રિમ બુદ્ધિ) છેતરપિંડી શોધ સોલ્યુશન રજૂ કર્યું છે. આ નવું સુરક્ષા કવચ…

Two Arrested For Illegal Money Laundering Through Online Gaming

૯ લાખ રોકડા જપ્ત જામનગર: જામનગર સાયબર ક્રાઈમ પોલીસે ઓનલાઈન ગેમિંગના નામે આચરવામાં આવતી આર્થિક ગેરરીતિઓ અને ગેરકાયદે નાણાંની હેરફેરના મોટા રેકેટનો પર્દાફાશ કરીને બે શખ્સોને…

Rto Office Invites Applications For Online E-Auction Of New Series For Private Vehicles

RTO કચેરી, ભાવનગર દ્વારા વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટ્રાન્સપોર્ટ વાહનો (થ્રી-વ્હીલર સિવાયના વાહનો) માટેની ટ્રાન્સપોર્ટ સીરીઝ “GJ-04-AX 0001 થી 9999”, હળવા મોટર વાહન (ફોર…

Students Will Be Able To Apply Online For Supplementary Exams.

પરીક્ષાનો કાર્યક્રમ, તારીખ સહિતની વિગતો હવે પછી જાહેર કરાશે: ગુણ ચકાસણી માટે વિદ્યાર્થીઓ 15મી મે સુધી ઓનલાઇન દરખાસ્ત કરી શકશે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ…

Farmers Must Register Online Otherwise They Will Not Get The Benefit Of Any Government Scheme

એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડીજીટલ ખેડૂત ઓળખકાર્ડ મેળવવા ફાર્મર રજીસ્ટ્રી કરાવવી દરેક ખેડૂત માટે ફરજિયાત ભારત સરકાર દ્વારા લોન્ચ કરેલ એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડીજીટલ ખેડૂત ઓળખકાર્ડ મેળવવા…

Kailash Mansarovar Yatra: How To Register, How Much It Costs, Know The Essentials..!

કૈલાસ માનસરોવર યાત્રા: કેવી રીતે રજીસ્ટ્રેશન કરવું, કેટલો ખર્ચથી લઇ જાણો જરૂરી બાબતો..! પાંચ વર્ષ પછી, કૈલાશ માનસરોવર યાત્રા ફરી એકવાર શરૂ થવા જઈ રહી છે.…

Irctc Chardham Yatra 2025: A Railway Package That Can Burn Your Pocket!

IRCTC ચારધામ યાત્રા 2025 : રેલ્વેનું ખિસ્સું ખમી શકે તેવું પેકેજ ! શું તમે પણ ચારધામ યાત્રા કરવાનું વિચારી રહ્યા છો? જો હા, તો ચાલો તમને…

I-Khedut Portal Opened For New Online Applications

વર્ષ ૨૦૨૫-૨૬માં નવસારી જિલ્લાના ખેડૂતો માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળના ૪૭ ઘટકોમાં ઓનલાઈન નવી અરજીઓ મેળવવા આઈ-ખેડૂત પોર્ટલ તા.૨૪/૦૪/૨૦૨૫ થી તા.૩૧/૦૫/૨૦૨૫ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ…

Chardham Yatra: Know Where And How To Book Online For Worship..!

ચારધામ યાત્રાનો 30 એપ્રિલથી થશે પ્રારંભ જાણીલો પૂજા માટે ક્યાં અને કેવી રીતે કરવું ઓનલાઈન બુકિંગ ઉત્તરાખંડની પવિત્ર ચારધામ યાત્રા 2025 30 એપ્રિલથી શરૂ થવા જઈ…

Online-Offline Cme-Conference On Sunday For Ayurvedic Doctors With Ayurvedic Registration Across The State

આયુર્વેદિક અને યુનાની ચિકિત્સા પદ્ધતિ મંડળ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત 1500 ડોક્ટરો કોન્ફરન્સમાં જોડાશે: ઓનલાઇન રજીસ્ટ્રેશન ચાલુ છે: આયુર્વેદિક બોર્ડના રજીસ્ટર તબીબોને કોન્ફરન્સનો લાભ લેવા ગુજરાત…