occasion

Blood Donation Camp Tomorrow By Shrimad Rajchandra Seva Group

સ્વ. મયુરભાઇ મકવાણાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિતે શ્રીમદ્દ રાજચંદ્ર સેવા ગ્રુપ દ્વારા કાલે રકતદાન કેમ્પ ‘અબતક’ સાથેની મુલાકાતમાં આયોજકોએ સમગ્ર માહિતી આપી સ્વ. મયુરભાઇ નટવરલાલ મકવાણાની…

Special Congratulatory Messages From Pm Modi, President, And Other Big Leaders Calling Bihar The 'Land Of Knowledge'

બિહાર દિવસ 2025: બિહાર આજે તેનો સ્થાપના દિવસ ઉજવી રહ્યું છે. બિહાર દિવસના આ ખાસ અવસર પર, દેશના તમામ મોટા નેતાઓએ બિહારના લોકોને ખાસ શુભેચ્છાઓ પાઠવી…

World Poetry Day Is A Day That Promotes Poetry As An Art Form.

વિશ્વ કવિતા દિવસ 2025: વિશ્વ કવિતા દિવસ 21 માર્ચે ઉજવવામાં આવે છે, જે કવિતાના મહત્વ અને તેની સાંસ્કૃતિક ભૂમિકાને ઉજાગર કરવાનો પ્રસંગ છે. આ દિવસ 1999માં…

Distribution Of 4000 Garlands On The Occasion Of World Sparrow Day

મહીસાગર: 20 માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ (વર્લ્ડ સ્પેરો ડે) તરિકે મનાવવામાં આવે છે. ઇકોસિસ્ટમમાં જૈવવિવિધતા અને વનસ્પતિ વૃદ્ધિ માટે ચકલીઓ મહત્વપૂર્ણ છે. તેઓ બીજ ખાય…

‘અબતક’ની શુભેચ્છા મુલાકાતમાં માંધાતા ગ્રુપના સભ્યોએ આપી વિગત કોળી સમાજના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાનો જન્મ  દિવસ 16-3-2025 ના રોજ 69 વર્ષ પૂર્ણ કરી 70માં વર્ષમાં મંગલ…

Cultural Program Organized At Dakor On The Occasion Of Phagani Poonam Festival 2025

સુપ્રસિદ્ધ કલાકાર સાંઈરામ દવેએ ડાકોર ફાગણોત્સવ 2025માં જમાવી હાસ્યની રમઝટ ગુજરાત, ગુજરાતીઓ અને ગુજરાતી ભાષાની અસ્મિતાનું ગૌરવ લેવા અપીલ કરતા કલાકાર સાંઈરામ દવે ગણેશવંદના, ઢાલ-તલવાર રાસ,…

Can Gold Really Be Eaten?

હોળી પર 50 હજારમાં વેચાઈ રહી છે 24 કેરેટ સોનાની મીઠાઈ શું ખરેખર સોનું ખાઈ શકાય હોળી 2025: મીઠાઈનો ઉલ્લેખ કર્યા વિના હોળીનો તહેવાર કેવી રીતે…

93% Of People Don'T Know What Symptoms Appear In Kidney Disease?

આજની બેઠાડુ જીવનશૈલી અને ખરાબ ખાવાની ટેવો લોકોને કિડની સંબંધિત રોગોનો ભોગ બનાવી રહી છે. આવી સ્થિતિમાં, લોકોમાં કિડનીના સ્વાસ્થ્ય અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે…

Under The Cleanliness Campaign, Every Citizen Became A Self-Respecting Cleanliness Enthusiast.

સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ધારાસભ્યોએ સાથે મળી સદસ્ય નિવાસમાં કરી સફાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલ થી આજે દેશનો દરેક નાગરિક સ્વમાનભેર સ્વચ્છાગ્રહી…

Triveni Sangam Of Devotion, Bhajans, And Food On The Occasion Of The 12Th Death Anniversary Of Jagabapa, And The Completion Of One Year Of The Life Of Jagadishwar Mahadev

પૂ.જગાબાપા પ્રેરિત પાટડી ઉદાસી આશ્રમે રવિવારથી ગિરિબાપુની શિવકથા જતવાડમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય શિવકથાકાર ગિરિબાપુની કથા યોજાઈ રહી હોઈને ભાવિકોમાં ભારે ઉત્સાહ પૂ. ભાવેશબાપુ, પૂ. વૈભવબાપુ તેમજ સીતારામ…