રાષ્ટ્રીય સિવિલ સર્વિસીસ દિવસ દર વર્ષે 21 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસ ભારતની વહીવટી વ્યવસ્થાની કરોડરજ્જુ બનેલા સનદી કર્મચારીઓના યોગદાનને સન્માનિત કરવાનો અને તેમની…
occasion
બાલા હનુમાન મંદિરેથી બ્રહ્મલીન પ્રેમભિક્ષુજી મહારાજની પુણ્યતિથી નિમિત્તે નગર સંકીર્તન યાત્રા યોજાઈ સંકીર્તન યાત્રાના નગર ભ્રમણ દરમિયાન જામનગર જિલ્લાના સાંસદ-ધારાસભ્ય સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં ધર્મપ્રેમીઓ…
12 ઐતિહાસિક સ્થળોની સાઇકલ દ્વારા મુલાકાત કરવામાં આવી ભાવનગર શહેરમાં હેરિટેજ ડે નિમિતે લોકોને પોતાના વારસાની સાથે જોડાવા પ્રોત્સાહિત કરવા માટે એક વિશિષ્ટ સાઇકલ રાઇડનું આયોજન…
કચ્છી કવિવર તેજપાલ ધારશી “તેજ”ની પુણ્યતિથિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા દિપપ્રાગટય થયાં બાદ ઉપસ્થિત સૌ-મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરાયું નલિયાના કોઈપણ એક ચોકને કવિ”તેજ”નું નામ આપવાની માગણી…
ચોટીલા ચામુંડા મંદિરે ચૈત્રી પૂનમ અને હનુમાન જયંતીના શુભ અવસરે આજે ભવ્ય મેળો યોજાયો ચૈત્રી પૂનમ નિમિતે દર્શનાર્થે આવતા શ્રધ્ધાળુઓ માટે સેવા કેમ્પનું આયોજન લાખોની સંખ્યામાં…
મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની કરાઈ ભવ્ય ઉજવણી જૈન શાસન એકતા સમિતિ દ્વારા કરવામાં આવી ઉજવણી ઉજવણીમાં મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો જોડાયા ઉમરગામમાં જૈન શાસન…
જૈન ધર્મમાં આ દિવસને મહાવીર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે મહાવીર જન્મ કલ્યાણકની શુભકામના પાઠવતા મુખ્યમંત્ર ભૂપેન્દ્ર પટેલ ભૂપેન્દ્ર પટેલે જૈન અને જૈનેતર સમાજના સૌ નાગરિકોને…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નર્મદા જિલ્લાના રામપુરા ઘાટ ખાતે નર્મદા મૈયાની પૂજા અર્ચના કરી પંચ કોશી પરિક્રમાના પરિક્રમાર્થીઓ-શ્રદ્ધાળુઓ સાથે સંવાદ અને નર્મદા પરિક્રમા વૉક કર્યું માં નર્મદાના…
ખેડૂતોને વીજ કનેકશન આપવાની માંગ સાથે કરવામાં આવ્યો ચક્કાજામ બહુજન આર્મીના સંસ્થાપકની આગેવાનીમાં કરવામાં આવ્યો ચક્કાજામ અગાઉ કલેકટરને આવેદનપત્ર પાઠવી આપ્યું હતું 15 દિવસનું અલ્ટીમેટમ અબડાસાના…
ઈફકોની 50 વર્ષની ગૌરવયાત્રા ખેતી, ઉત્પાદન, ગ્રામીણ અર્થતંત્ર અને ખેડૂતોની સમૃદ્ધિને સમર્પિત રહી: કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહ શતાબ્દી તરફની કૂચમાં આધુનિક ખેત પદ્ધતિ, ખેત ઉત્પાદન…