Notification

Notification On Ban On Arms In The District In View Of Festivals In The Coming Days

ભાવનગર જિલ્લામાં આગામી મે અને જૂન ૨૦૨૫ માસ દરમિયાન આવનારા વિવિધ તહેવારોને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની જાળવણી તથા સુલેહ-શાંતિ જળવાઈ રહે તે હેતુથી સમગ્ર જિલ્લામાં…

&Quot;Additional District Magistrate'S Notification Issued For Peaceful Examination Arrangements Of Neet-2025&Quot;

NEET-2025ની પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે હેતુથી જરૂરી પ્રતિબંધો ફરમાવતું જાહેરનામું બહાર પાડતા અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા National Eligibility cum Entrance Test (NEET-UG)-2025…

Gpsc B Exam Notification To Be Conducted Peacefully By Additional District Magistrate

GPSC દ્વારા ગુજરાત વહીવટી સેવા વર્ગ -૧, ગુજરાત મુલ્કી સેવા વર્ગ -૧ અને વર્ગ -૨ તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ -૨ ( જાહેરાત ક્રમાંક-…

Excellent Job Opportunity In Ntpc Green Energy..!

ગ્રેજ્યુએટ પાસ યુવાનો માટે NTPC માં નોકરીની તક સેંકડો જગ્યાઓ માટે ભરતી સરકારી નોકરીઓ: જો તમે NTPC ગ્રીન એનર્જીમાં નોકરી મેળવવા માંગતા હો, તો આ સમાચાર…

Gir Somnath: Notification Issued Regarding Renting Of Houses, Offices, Shops, Cold Storage Etc.

ગીર સોમનાથ : મકાન, ઔદ્યોગિક એકમ, ઓફિસ, દુકાન, ગોડાઉન, કોલ્ડ સ્ટોરેજ વગેરે એકમો ભાડે આપવા અંગે જાહેરનામું પ્રસિદ્ધ ગીર સોમનાથ જિલ્લો દરિયા કિનારો ધરાવતો જિલ્લો છે.…

The Government Gave A Big Gift To The Mps....

સાંસદોના વેતન તેમજ દૈનિક ભથ્થામાં કરાયો વધારો, વેતન રૂપિયા 1.24 લાખ મળશે પૂર્વ સાંસદોનું પેન્શન વધારીને રૂપિયા 31 હજાર કરાયું સાંસદોનો માસિક પગાર પહેલા રૂ. 1,00,000…

Fastag Will Be Blacklisted If There Is This Much Balance..!

તમારા ફાસ્ટેગને બ્લેકલિસ્ટ ન થવા દેવું હોઇ તો ઘરની બહાર નીકળતા પહેલા આ ટિપ્સ ઝડપથી જાણી લો FASTagનો નવો નિયમ 17 ફેબ્રુઆરીથી અમલમાં આવ્યો છે. આ…

Girsomnath: “No Parking Zone” Up To This Road In Connection With Mahashivratri

મહાશિવરાત્રીને અનુલક્ષીને સોમનાથ મંદિર ખાતે ટ્રાફિક તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ દિગ્વિજયસિંહ જાડેજા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરી ગુડલક સર્કલ, હમીરજી સર્કલથી…

Central Government Imposes President'S Rule In Manipur

મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ ગૃહ મંત્રાલયએ સૂચના બહાર પાડી રાજ્યમાં લાંબા સમયથી હિંસા ચાલી રહી છે મુખ્યમંત્રી એન બિરેન સિંહના રાજીનામા બાદ મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ…