newsupdate

મહેસાણા જિલ્લા પોલીસ વિભાગમાં ખળભળાટ આઈજીના કડક આદેશનો મહેસાણા એસપીએ કર્યો અમલ મહેસાણા જિલ્લા પોલીસ વિભાગમાં ખળભળાટ આઈજીના કડક આદેશનો મહેસાણા એસપીએ  કડી pi, psi સહિત…

CM ભૂપેન્દ્ર પટેલનો રાજ્યના શહેરી વિસ્તારોમાં જન સુખાકારીનો મહત્વપૂર્ણ નિર્ણય શહેરી વિસ્તારના ધારાસભ્યોને શહેરી મત ક્ષેત્રોમાં માર્ગ મરામત-માર્ગ વિકાસના કામો માટે ૨૦૨૩-૨૪ ના વર્ષમાં ધારાસભ્ય…

                      મુખ્યમંત્રીના કાર્યાલય ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી એસ.પી.ને ભલામણ નો ફોન કરનાર આરોપી ને અમદાવાદમાંથી…

જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં આવેલા ઑમ ક્લિનિકમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો .  જામનગરમાં સાધના કોલોની વિસ્તારમાં આવેલા ડો. અનિલ કે. પટેલના ઑમ ક્લિનિકમાં ગઈકાલે શનિવારે…

અરવલ્લી જિલ્લામાં આજે મુખ્યમંત્રી દ્વારા વિકાસકામોનું લોકાર્પણ અરવલ્લી જિલ્લામાં આજે મુખ્યમંત્રી દ્વારા મોડાસા માલપુર ખાતે મેઘરજ અને ભિલોડા તાલુકાના તળાવો લીફ્ટ ઈરીગેસનથી ભરવા માટે ધનસુરા નરોડા…

મણીપુરના તોફાનમાં અસરગ્રસ્ત થયેલા આશ્રિતોની મદદે  આવ્યા  સંત મુક્તાનંદજી બાપુ                    મણીપુરમાં ઘણા સમયથી આમજનોની હત્યાઓ થઈ રહેલ…

ખેડા : સુણદા ગામમાં એકસાથે 6 લોકોની અંતિમયાત્રા નીકળતા ગામ આખુ શોકમય બન્યું  ખેડાના સુણદા ગામમાં એકસાથે એક જ પરિવારના 6 લોકોની અર્થી ઉઠી હતી. એકસાથે…

અનોખુ અને રળિયામણું ઘાસનું જંગલ  બન્ની ગ્રાસલેન્ડના લગભગ 3847 ચો.કિમી માં પથરાયેલ ઘાસિયા મેદાનોમાં સારા વરસાદના પગલે પુષ્કળ ઘાસ લહેરાઇ રહ્યું છે. બન્ની ગ્રાસલેન્ડનો વિસ્તાર અનામત…

 રાધાકૃષ્ણ  મંદિર  લોકોની આસ્થાનું કેન્દ્ર   વલસાડ જિલ્લાનો ઉમરગામ તાલુકો અરબી સમુદ્ર કિનારે આવેલો રળિયામણા વિસ્તાર તરીકે જાણીતો છે . અહી ધાર્મિક સ્થળો અને મંદિરોની બોલબાલા…

સિંહ પ્રેમીઓ દ્વારા સિંહ સ્મારક બનાવાયું તમે વિશ્વમાં ભગવાન દેવી દેવતાના મંદિરો જોયા હશે પરંતુ અમરેલી જિલ્લામાં રાજુલા પંથકમાં એશિયાટિક સિંહનું સ્મારક મંદિર વિશ્વ સિંહ દિવસમાં…