newsupdate

મતદાતા ચેતના અભિયાન મતદાતા ચેતના અભિયાન 1લી ઓગસ્ટ થી શરૂ થઈ ચુક્યુ છે અને 30 ઓગસ્ટના પૂરું થશે પરંતુ લોકોમા વધુ મતદાન અંગે વધુ જાગૃતિ…

                  મહેસાણા તાલુકાના વડસ્મા ગામે ગૌચર જમીનમાં વૃક્ષને બચાવવા  જાગૃત નાગરિક દ્વારા ગ્રામ પંચાયતમાં મુદ્દામાલ સહિત રજૂઆત કરાઇ …

                       pgvcl તંત્ર  આવ્યું  વિવાદોમાં ગારીયાધાર તાલુકામાં પીજીવીસી એલ તંત્ર વિવાદોમાં આવ્યા બાદ હવે કામગીરી પર…

ચંદ્રયાન-૩નું  ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળતાપૂર્વક લેન્ડિંગ ભારતને અવકાશ સંશોધન ક્ષેત્રે વૈશ્વિક ઓળખ અપાવનાર ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દ્વારા નિર્મિત ચંદ્રયાન-૩ એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ…

દાહોદના પીપલોદ પોલીસ સ્ટેશનમાંથી 1,68000 નો દારૂ ચોરાયો હતો . 20 ઓગસ્ટના દિવસે  44 લાખ ઉપરાંતનો દારૂ ઝડપાયો હતો .  9 આરોપીઓને  પકડી  આગળની તપાસ…

40 તપસ્વીઓના 40 દિવસનો પારણા ઉત્સવ  સેલવાસમાં ચાર રસ્તા સ્થિત આદિનાથ પાર્શ્વનાથ જૈન મંદિરમાં જૈન મંદિરમાં 40 તપસ્વીઓના સિદ્ધિ તપના 40 દિવસનો પારણા ઉત્સવ યોજાયો.આ પ્રસંગે…

 સમૂહ રાખડી કાર્યક્રમ યોજાયો  પ્રદેશ મહિલા મોરચા અધ્યક્ષ દીપીકાબેન સરડવાની સૂચના અનુસાર, પ્રદેશ મહામંત્રી અને મધ્યઝોન પ્રભારી સીમાબેન મોહિલના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના…

CCTV  લગાવાથી ગુનાહિત પ્રવૃત્તિઓને રોકી શકાશે  , જામનગર જિલ્લામાં ગુપ્તચર સંસ્થાઓના વખતો-વખતના મળતા અહેવાલો અનુસાર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરતા શખ્શો રાજ્ય બહારથી આવતા હોય છે. જેઓ…

ગાંધીધામની ખોડિયારનગર ઝુંપડપટ્ટીમાં રહેતાં હેવાન પિતાએ દુપટ્ટા વડે ગળેટૂંપો આપીને સગી દીકરીની હત્યા કરી નાખી . ગત બપોરે એક વાગ્યાના અરસામાં હત્યાનો બનાવ બન્યો હતો.…

સિંધી સેવા મંચ આદિપુર અને ગાયત્રી પરિવારના સહયોગથી આદિપુરમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ                    સિંધી સેવા મંચ આદિપુર અને ગાયત્રી પરિવારના…