અબતક, રાજકોટ તાજેતરમાં ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના પરવડી ગામમાં વિશાળ જળ સરોવરના લોકાર્પણનાં કાર્યકમ્રમાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ પૂર્વ કેન્દ્રીયમંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયા,…
news
સીંગલ યુઝ પ્લાસ્ટીક ખૂબ જ નુકશાન કર્તા છે તમામ લોકો હવે પ્લાસ્ટીક નો ઉપયોગ બંધ કરવા વન અને પર્યાવરણ મંત્રીએ તેમના જન્મ દિવસે લોકોને કરી અપીલ…
દેશભરમાં મોંઘવારીમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રાંધણગેસના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે જામનગરમાં કોંગ્રેસ દ્વારા રાંધણગેસના ભાવ વધારાની સામે ધરણાં યોજી વિરોધ…
દિગ્દર્શક લીના મણિમેકલાઈએ તેમની આગામી ડોક્યુમેન્ટ્રી ‘કાલી’નું પોસ્ટર રિલીઝ કર્યું હતું. આ પોસ્ટરમાં માતા કાળી બનેલી અભિનેત્રીને એક હાથમાં સિગારેટ અને બીજા હાથમાં LGBTQ ધ્વજ બતાવવામાં…
વિરપુરના ગાદિપતિ શ્રી રધુરામ બાપા પરીવાર સાથે સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવેલ હતા, સોમનાથ તિર્થના સર્વાંગી વિકાસ તથા ભવ્યતાથી જોઇ તેઓએ ખુશી વ્યક્ત કરેલ હતી નુતન શરૂ…
મૂળ મધ્યપ્રદેશનો શખ્સ પત્નીને મોતને ઘાટ ઉતારી બે સંતાનો સાથે ફરાર મુળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લાનો અને હાલ પડધરીના રાદડ ગામે આવેલી વાડી વાવતો દિનેશ જવલા…
મહેશ્વરી સોસાયટીના શખ્સના પરસાણા સોસાયટીના ગોડાઉનમાંથી રૂ.5.11 લાખના ઘઉં અને ચોખા મળી આવતા મામલતદારે નોધાવી ફરિયાદ અબતક,રાજકોટ ગરીબોને રેશનિંગમાં સરકાર દ્વારા અપાતા ઘઉં અને ચોખા કાળાબજારમાં…
શાંતિ ભૂવન દેરાસરમાં ચાતુર્માસ માટે આવેલા સાધુ-સાધ્વીઓ સાથે ગેર વર્તન કરી તોડફોડ કરતા જૈન શ્રાવકોમાં રોષ અધર્મી અને અસામાજીક તત્વોને પોલીસે ગણતરીની કલાકોમાં પકડી કાયદાના પાઠ…
ફૂડ વિભાગનું ચેકીંગનું નાટક જારી 40 દુકાનોમાં ચેકીંગ, સબ સલામત ! જામનગર રોડ અને કોઠારીયા રોડ વિસ્તારમાં ખાણીપીણીની 40 દુકાનોમાં હાથ ધરાયેલા ચેકીંગ દરમિયાન અખાદ્ય ખોરાક…
મંદિરમાં ત્રણ વખત થતી આરતી અષાઢીબીજથી બે વખત જ કરવામાં આવશે યાત્રાધામ અંબાજી ખાતે અંબાજી મંદિરમાં પ્રણાલીકા મુજબ અને સુર્યોદય અને સુર્યાસ્તના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો…