સુરેન્દ્રનગરમાં વધુ એક કોરોન નો કેસ સામે આવ્યો: લીંબડીના ગેડી ગામના તાલુકા પંચાયતના પ્રમુખને પોઝીટીવ કેસ સામે આવ્યો જિલ્લામાં ૭૬ પોઝીટીવ કેસો અત્યાર સુધીમાં સામે આવ્યા…
news
ડુંગળીનો બફર સ્ટોક કરી રૂ.૩૦ સુધીનું ભાવ બાંધણુ રાખવાનો તખતો દર વર્ષે ડુંગળીના ભાવમાં થતી વધઘટને નિયંત્રણમાં રાખવા નાફેડ દ્વારા ૧ લાખ ટન ડુંગળીની ખરીદી કરવાનો…
મહાનગરી મુંબઇની કેટલીક આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલી લોકલ ટ્રેનો આજથી શરૂ કરવામાં આવી રહી છે. કોરોના કટોકટી અને આવશ્યક સેવા સાથે સંકળાયેલી ટ્રેનોને આજથી શરુ કરવામાં…
છેલ્લા આઠ વર્ષનું સૌથી ઉંચું ૭૬.૨૯ ટકા પરિણામ બનાસકાંઠાનું સોની ૯૭.૭૬ ટકા સાથે સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર: ગીર-સોમનાથના ડોળાસા કેન્દ્રનું સૌથી ઓછું ૩૦.૨૧ ટકા પરિણામ…
ગુજરાતના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધો-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે જાહેર થયું છે. વડોદરા જિલ્લાનું પરિણામ 71.03 ટકા આવ્યું છે. વડોદરા જિલ્લામાં…
વિદ્યાર્થીઓ દ્વાર સોશિયલ મીડિયામાં પરીક્ષા મુલતવી રાખવા માગ કરવામાં આવી હતી સુરેન્દ્રનગર જિલ્લાની એકમાત્ર સી.યુ.શાહ યુનિવર્સિટીમાં તા.25 જુનથી પરીક્ષાનું આયોજન કરાયુ હતુ. પરંતુ હાલ કોરોનાને લઇ…
છેલ્લા 3 દિવસથી મહેસાણા જિલ્લામાં ત્રાટકેલા તીડ શનિવારે રાત્રે વિજાપુરના ખરોડ ગામની સીમમાં ધામા નાખ્યા હતા. જેને રવિવારે વહેલી સવારે જિલ્લા ખેતીવાડી વિભાગની ટીમે દવાનો છંટકાવ…
એક્ટર સુશાંત સિંહે 34 વર્ષની વયે મુંબઈના તેના ઘરે આત્મહત્યા કરી લીધી છે. યંગ એક્ટરના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. વડાપ્રધાને કહ્યું…
દુર્ગમ કૈલાશ માન સરોવરની યાત્રાને સરળ બનાવવા ભારતે બનાવેલા રસ્તાથી નેપાળના પેટમાં તેલ રેડાયું આઝાદીકાળથી ભારતે જેને નાના ભાઈની જેમ હંમેશા મદદ કરી છે. તેવો ટચુકડો…
મહેસાણાના વીજાપુરમાં પ ઇંચ, અમદાવાદના દેત્રોજમાં ૪ ઇંચ, વડોદરાના કરજણ, ખેડાના માતર, મહેસાણાના બેચરાજી તથા સાબરકાંઠાના પ્રાંતિજમાં ૩ ઇંચ વરસાદ નોંધાયો છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૧૮૬…