મગફળીને ગરીબની બદામ પણ કહેવામાં આવે છે. કારણ કે તે બદામ કરતાં સસ્તી છે. મગફળીને કાચી, તળેલી કે શેકીને ઘણી રીતે ખાઈ શકાય છે. તેને રોજ…
news
ઉના તાલુકાના ખજુદ્રા ગામની પ્રાથમિક શાળાના બાળકો વિદ્યાર્થીઓ ભગવાન ભરોશે શિક્ષણ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી છે. મુખ્યમંત્રી અને શિક્ષણ અધિકારીઓને…
જય વિરાણી, કેશોદ કેશોદ પોલીસ સ્ટેશન નાં ઇન્ચાર્જ પીઆઇ એમ બી ચૌહાણ ને ખાનગી રાહે મળેલી માહિતી મુજબ ચાંદીગઢ ના પાટીયા પાસે પુલની નજીક ખોડલભાઈ ઉર્ફે…
દેશના તમામ રાજ્યો વચ્ચે રહેલી સુશાસન સ્પર્ધાની કોમ્પિટેટીવ રેન્કમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ રહ્યું છે : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઇ શાહ સુશાસન એ સૌના…
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરણેજ બગોદરા ધોરીમાર્ગ પર બુધવાર વ્હેલી સવારે તૂફાન જીપકાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા ૩ વ્યક્તિઓને પ્રત્યેકને રૂ. ૪…
જય વિરાણી, કેશોદ કેશોદ પોલીસની કામગીરી ઉપર ઉઠ્યા સવાલ, ઘટનાને બે મહિના વીતવા છતાં આરોપી પોલીસ પકડથી દૂર જુનાગઢ જિલ્લાના કેશોદના એક પરિવારની દિકરીના અપહરણ કેસ…
જય વિરાણી, કેશોદ કેશોદ પોલીસે ૭૭૪ વિદેશી દારૂની બોટલો સાથે કુલ રૂપિયા ૪,૪૩,૬૫૦/- નો મુદ્દામાલ ઝડપી પાડયો. કેશોદ પોલીસ સ્ટેશન નાં ઇન્ચાર્જ પીઆઇ એમ બી ચૌહાણ…
પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની 97મી જન્મજયંતિ કેન્દ્રશાસિત દીવ પ્રદેશ વિભાગ ભાજપ કાર્યાલયમાં ઉજવણી. અટલ જયંતિ સુશાસન દિવસ સુશાસન દિવસ નિમિત્તે 14વર્ષની દિશા દિનેશ પંજાણીએ માત્ર…
દેશમાં કોરોનાના નવા ઓમિક્રોન વેરિયન્ટ સામે તમામ તકેદારીના પગલાં લેવાય છે દેશમાં જે રીતે ઓમીક્રોનના કેસ વધી રહ્યા છે તે બાબતે આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે આજરોજ…
રાજકોટ જિલ્લાના વિવિધ વિકાસ કામોની સર્વગ્રાહી સમીક્ષા કરતા મંત્રી જીતુભાઈ વાઘાણી તથા અરવિંદભાઈ રૈયાણી રાજ્યના શિક્ષણ મંત્રી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી તથા વાહન…