આ ચેકડેમોમાં ૪૧.૮૯ MCFT પાણીનો સંગ્રહ થશે; ૩૦થી વધુ ગામના ૩૫૦ હેકટર વિસ્તારને મળશે સિંચાઈનો લાભ ગુજરાતના ખૂણે-ખૂણે સુધી પીવાનું-સિંચાઈનું પાણી પહોંચાડવું એ રાજ્ય સરકારનો દ્રઢ…
newly
તાલીમ કેન્દ્ર ખેડૂતોની કૃષિ ઉત્પાદન વધારવા માટે માર્ગદર્શન પૂરું પાડે : કૃષિ મંત્રી ખેડૂતોને અધ્યતન વૈજ્ઞાનિક સંશોધનથી માહિતગાર કરે છે : રાઘવજી પટેલ સાબરકાંઠામાં ખેડબ્રહ્મા ખાતે…
દેશના યુવાનો પાસે જે કૌશલ્ય અને હુનર છે તેને એ દિશામાં આગળ વધવા માટેની તક : કેન્દ્રીય રાજ્ય મંત્રી નીમુ બાંભણીયા આવનારા ભવિષ્યમાં ડિગ્રીની સાથે સ્કીલનું…
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેર પેટા વિભાગીય કચેરી DGVCL કંમ્પાઉન્ડ, ONGC વર્કશોપ અંકલેશ્વર ખાતે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના માનનીય કેબિનેટ મંત્રી કનુ દેસાઈના વરદ્હસ્તે ડીજીવીસીએલની નવનિર્મિત…
સિંધી સમાજના પ્રમુખ તરીકે અશોક ક્રિષ્નાણીની વરણી ચેટીચંદ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણીની તૈયારીઓ શરુ માંગરોળ: જુનાગઢ જિલ્લાના માંગરોળમાં સમસ્ત સિંધી સમાજની મીટિંગ મળી હતી. જેમા માંગરોળ સમસ્ત…
આણંદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં બોરસદ ખાતે જનકલ્યાણના વિવિધ પ્રકલ્પોના લોકર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયા હતા. જેમાં બોરસદ નગરપાલિકાના મુખ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ…
આપણે એવી દુનિયામાં રહીએ છીએ જ્યાં આપણે સતત વ્યસ્ત રહીએ છીએ. આજની દોડધામમાં, જ્યાં સમય એક દુર્લભ વસ્તુ છે, આપણા પ્રિયજનો સાથે ગુણવત્તાયુક્ત ક્ષણો વિતાવવાનું મહત્વ…
સિહોર શહેરમાં વર્ષોથી લોકો ને પાણી નો પ્રશ્ન સતાવી રહ્યો છે. સમયસર નિયમિત પાણી ન મળવું, પૂરતા પ્રેશર થી પાણી ન મળવું તથા જે પાણી આવે…
વાપી નગરપાલિકાને તા. 01-01-2025થી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ નવનિયુક્ત થયેલા કમિશ્નરશ્રી યોગેશ ચૌધરી (આઈએએસ)ના અધ્યક્ષસ્થાને પ્રથમવાર પ્રેસ કોન્ફરન્સનું આયોજન થયું હતું. જેમાં વાપી મહાનગરપાલિકામાં સમાવેશ કરાયેલા…
સુરત જિલ્લા પંચાયત દ્વારા જિલ્લામાં રૂ.12.07 કરોડના ખર્ચે નવનિર્મિત આંગણવાડી કેન્દ્રો, પંચાયત ઘર અને વિવિધ વિકાસ પ્રકલ્પોનું વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે જિલ્લા પંચાયત-વેસુ ખાતેથી…