સુરતમાં ગટરમાં ખાબકેલા બાળકનો મૃ*તદેહ 24 કલાક બાદ મળ્યો સુરત મનપાના પાપે માસૂમનો જીવ ગયો! 24 કલાક બાદ ગટરમાંથી મળ્યો મૃ*તદેહ તંત્ર બાળકને બચાવવામાં પણ નિષ્ફળ…
NDRF
કચ્છના ભુજમાં એક 18 વર્ષની છોકરી 500 ફૂટ ઊંડા બોરવેલમાં પડી બાળકીને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે કચ્છઃ ગુજરાતના ભુજમાં એક બાળકી બોરવેલમાં પડી…
યાત્રાધામ અંબાજી ખાતે 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમના મહામેળાનું આયોજન કરવામાં આવશે. તેમજ અંબાજીમાં યોજાતા મહા કુંભ મેળામાં ઉત્તર ગુજરાત, મુંબઈ, રાજસ્થાન અને અન્ય…
હાલમાં આર્મીની કુલ- 7, NDRFની 5 અને SDRFની 6 ટીમો સેવારત રાજ્યમાં પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિ સામે લડવા તંત્ર સજ્જ છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર…
ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડ, તાપી, નવસારી, સુરત અને નર્મદા તેમજ પંચમહાલ જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વરસાદ પ્રભાવિત આ જિલ્લાઓના કલેકટરો સાથે…
આર્મી, NDRFની ઘણી ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં હાજર ભૂસ્ખલનને કારણે 277 લોકોના મોત થયા છે. ભૂસ્ખલનને કારણે સેંકડો મકાનોને નુકસાન થયું છે. Wayanad Landslides News : કેરળમાં…
Himachal: હિમાચલના મંડી જિલ્લામાં વાદળ ફાટવાથી મોટી તબાહી સર્જાઈ છે. એકનું મોત થયું છે. લાશ મળી આવી છે. અચાનક આવેલા પૂરમાં આઠથી 11 લોકો વહી ગયા…
ગૃહમંત્રી અમિત શાહે બુધવારે રાજ્યસભામાં વાયનાડ ભૂસ્ખલન દુર્ઘટના પર ચર્ચા દરમિયાન આ વાત કહી. કેરળ સરકાર અંગે તેમણે કહ્યું કે કેન્દ્ર સરકારે 23 જુલાઈએ જ રાજ્ય…
Kerala Wayanad Landslide: કેરળમાં મંગળવારે મોડી રાત્રે થયેલા ભૂસ્ખલનના કારણે 153 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાનો મુદ્દો દેશના બંને ગૃહોમાં પણ ઉઠાવવામાં આવ્યો હતો. કેરળમાં…
યુવાનને સાપ કરડતા બોટમા હોસ્પિટલે ખસેડાયો PSI અને NDRF ટીમની સરાહનીય કામગીરી પરિવારજનોએ માધવપુર PSI અને NDRFની ટીમનો આભાર માન્યો પોરબંદર ન્યૂઝ: માધવપુરથી નજીક આવેલ કડછમાં…