માતાજીનું નવલું સ્વરુપનું નામ સિઘ્ધિદાત્રી છે માતાજી બધી જ પ્રકારની શુભ સિઘ્ધિ આપનાર છે. માર્કન્ડેય પુરાણપ્રમાણે અણિમા-મહિમા, લધિમ: પ્રાપ્તિ, પ્રકામ્ય ઇશત્વ અને વશિત્વ આ આઠ પ્રકારની…
navratri 2022
નવયુગ ગૃપ ઓફ એજયુકેશન સંચાલિત નવયુગ વિદ્યાલય-મોરબી દ્વારા ‘રમઝટ’ નવયુગ નવરાત્રિ નું ધમાકેદાર આયોજન નવયુગ ઇન્ટરનેશનલ પ્રિ-સ્કુલ, રામોજી ફાર્મ ના ગ્રાઉન્ડમાં તા.30-09-2022 ને શુક્રવારના રોજ કરવામાં…
આજે પાંચમું નોરતું સ્કંદમાતાની સ્તુતિ નો પર્વ છે જગદંબાના આ અવતારને સૃષ્ટિ અને ખાસ કરીને સામાજિક જીવનને આગળ વધારવા માટેના અનુષ્ઠાનનું ધોતક ગણવામાં આવે છે નવરાત્રીના…
આસો મહિનાના પ્રારંભ થતાની સાથે નવદુર્ગાની પૂજા આરાધના અને ઘટ્ટ સ્થાપના અને ગરબાનું સ્થાપના કરવામાં આવે છે. ભક્તો માતાજીની પુજા-અર્ચના ભાવભક્તિથી કરતા હોય છે. નવરાત્રીમાં માતાજીના…
નવરાત્રીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે સૌરાષ્ટ્ર ભરના યાત્રાધામોનું મુખ્ય પ્રવેશદ્વાર ચોટીલા ગણવામાં આવે છે ત્યારે આ સુપ્રસિદ્ધ એવા ચોટીલામાં બિરાજતા ચામુંડા માતાજીના…
અબતક, ઋષિ દવે , રાજકોટ: 2 વર્ષના વિરામ બાદ તનતોડ મહેનત કરી નવરાત્રિમાં વિવિધ સ્ટેપ્સ સાથે ખેલૈયાઓ આયોજનને ચાર ચાંદ લગાડશે માઁ આઘ્યા શક્તિની નવલી…