આ પક્ષી 10 મહિના સુધી સતત ઉડી શકે છે હવામાં ખાય છે અને સૂઈ શકે છે તમને કદાચ તેનું નામ ખબર નહીં હોય વાઈલ્ડ લાઈફમાં અનેક…
nature
જિલ્લા વન વિભાગ અને નેચર એન્ડ એડવેન્ચર ફાઉન્ડેશન દ્વારા માળાનું વિતરણ કરાયું લુણાવાડા ખાતે 4000 જેટલા ચકલીના માળાનુ કરાયું વિતરણ છેલ્લા 6 વર્ષથી ચકલીના માળાનું કરાઈ…
નવસારી કૃષિ યુનિવર્સીટી ખાતે વિસ્તરણ કાર્યકરોની દ્વિદિવસીય પ્રાકૃતિક કાર્યશાળા સંપન્ન થઇ. રાજ્ય સરકારે સમગ્ર રાજ્યને પ્રાકૃતિક ખેતી કરવા પ્રત્યે આકર્ષવા માટે સક્રિય પ્રયાસો આદર્યા છે. સરકારનાં…
પ્રાકૃતિક ખેતી ઓછા ખર્ચમાં વધારે ઉત્પાદન આપીને ખેડૂતોની આવકમાં વધારો કરે છે પંચમહાલ: પ્રાકૃતિક ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કર્યા વગર કુદરતી ખાતરો અને જૈવિક…
સદગુરુ જગીના સેવસોઇલ અભિયાનને જનજન સુધી પહોંચાડવા અબતકની મુલાકાતે માટી બચાવોના વિચારને જન સુધી પહોંચાડવા સાયકલ યાત્રાએ નિકળેલા મોહિત નિરંજનીની અને જતીનભાઈ નિર્મળે આપી “સેવ સોઇલ”…
ગુજરાતનો વિકાસ પતંગ પર્યાવરણ-પ્રકૃતિ સાથે તાલમેલ સાધી વિશ્વમાં ઊંચી ઊડાન ભરશે: ભૂપેન્દ્ર પટેલ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2025નો શાનદાર પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી પતંગ મહોત્સવ ગરીબ પરિવારો માટે…
નાગપુરમાં એવ્યન ફલૂ H5N1 ના વાયરસના કારણે ત્રણ વાઘ અને એક દીપડાનું મોત સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા એડવાઈઝરી કરાઈ જાહેર હિંસક પ્રાણીમાં કોઈ પણ લક્ષણ દેખાઈ…
નર્મદા: સરકારી વિનયન કૉલેજ તિલકવાડા દ્વારા બે દિવસીય “પ્રકૃતિ શિક્ષણ શિબિર” યોજાઈ હતી. તિલકવાડાની આસપાસ પ્રકૃતિના સાનિધ્યમાં આવેલા વિવિધ સ્થળોની શિબિરાર્થીઓએ મૂલાકાત કરી હતી. વન વિભાગના…
માનસ સદભાવના રામકથામાં હજારો ભાવિકોનો મેળાવડો: કાર્યકરો દ્વારા ચુસ્ત અને સુંદર વ્યવસ્થા મોરારીબાપુ રામકથા ત્રીજા દિવસે જણાવ્યું હતું કે ધર્મને ગંભીર ના બનાવો કર્મને લઈને ગંભીર…
શિયાળો એટલે પક્ષીઓ માટે સુવર્ણ સમય 5000 થી વધુ પ્રવાસીઓએ પક્ષીઓ નિહાળી પ્રકૃતિનો આનંદ લુંટ્યો જામનગરમાં આવેલો ખીજડીયા પક્ષી અભ્યારણ એ પક્ષીઓ માટે સર્વ સમાન છે.…