Natural

Bathing In This Lake Removes The Kaalsarpa Defect..!

નાગ કુંડ પુષ્કર રાજસ્થાન: રાજસ્થાનના પુષ્કરમાં એક પર્વત છે, જેને નાગ દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની જન્મ કુંડળીમાં…

Harshit Akbari, Who Is Turning To Natural Farming Even After Studying Abroad...

સામાન્ય રીતે મોટાભાગના યુવાનો શિક્ષિણ મેળવ્યા બાદ નોકરી અથવા વ્યવસાય કરવાનુ પસંદ કરતા હોય છે. એમાં પણ વિદેશમાં અભ્યાસ બાદ તો વિદેશમાં જ વસવાટ કરવાનુ પસંદ…

Natural Farmer From Piplata Village Receives Krishi Ratna Award

અરુણકુમાર શાહે છેલ્લા છ વર્ષ થી સફળ પ્રાકૃતિક ખેતી કરી અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવાની પ્રેરણા આપી રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં છ વર્ષ પહેલા ખેડા જિલ્લાના…

Surat Unique Initiative To Boost Natural Farming In The District

સુરત જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગવંતી બનાવવા માટે જિલ્લા કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી તથા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલના હસ્તે ખેડુતોને ટેન્ટ એનાયત કરાયા.…

Bhilad'S Fpo Is A Platform That Delivers Cow-Based Natural Farm Products To The People.

સંપૂર્ણ ગાય આધારિત પ્રાકૃતિક ખેત પેદાશોને લોકો સુધી પહોંચાડતું પ્લેટફોર્મ એટલે ભીલાડ પ્રાકૃતિક ખેતીનું FPO. વિવિધ શાકભાજી-કઠોળ સહિતના ઉત્પાદનોનું સારા ભાવે વેચાણ થાય છે તેમજ FPOના…

Natural Farming Method: An Elixir For Weeds

ચૂસીયા પ્રકારની જીવાત માટે 3 લીટર નિમાસ્ત્ર 100 લીટર પાણીમાં મિશ્રિત કરી એક એકરમાં છંટકાવ કરવો રાજ્યમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ માટે માર્ગદર્શન,…

Veraval: District Collector Digvijay Singh Jadeja Inaugurates Natural Food Center

પ્રાકૃતિક આહાર કેન્દ્રનું લોકાર્પણ કરતા જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા ખેડૂત ઉત્પાદક સંગઠનના વેચાણ કેન્દ્ર ‘પ્રાકૃતિક આહાર કેન્દ્ર’નું લોકાર્પણ કર્યું પ્રાકૃતિક અનાજ, કઠોળ, ગોળ સહિત ગૌ આધારિત…

National Committee To Be Formed To Expand Natural Farming: Union Agriculture Minister

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે કેન્દ્રીય કૃષિ મંત્રીએ ગુરૂકુલ કુરુક્ષેત્રના પ્રાકૃતિક કૃષિ ફાર્મની મુલાકાત લીધી: પાકની ગુણવત્તા જોઈને પ્રભાવિત થયા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી …

Chhota Udepur: 22,137 Farmers Trained On Natural Farming Through Atma Project

છોટાઉદેપુર: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ તરફ વળે તેવા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લામાં આત્મા…

Through Natural Agriculture, The Country'S Farmers Will Become Prosperous And Prosperous And The Society Will Become Healthy: Governor

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને બનાસ મેડિકલ કોલેજ, મોરીયા ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો રાસાયણિક અને જૈવિક ખેતીનો ત્યાગ કરવા ખેડૂતોને અનુરોધ કરતા રાજ્યપાલ વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ…