વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ નાગરિકોને આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 75મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે તેમના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવીને અથવા પ્રદર્શિત કરીને અને તેમના સોશિયલ મીડિયા…
national’
વિરોધીઓ સંસદ સુધી પહોંચે તે આખા દેશની સુરક્ષા ઉપર પ્રશ્નાર્થ ઉભા કરે છે. આવું જ ઇરાકમાં જોવા મળી રહ્યું છે. દેશની સુરક્ષા હાલત ઉપર અન્ય દેશોને…
શિવસેનામાં હવે ‘ધનુષ બાણ’ ના નિશાન માટે જંગ જામશે: સરકાર અને સંગઠન ગુમાવનાર ઉઘ્ધવ ઠાકરે પાસે પક્ષનું મુખ્ય નિશાન બચશે કે પછી ધબાય નમ: મહારાષ્ટ્રમાં રાજકીય…
હવે 9 ને બદલે 6 મહિનામાં લગાવી શકશો કોરોનાનો બૂસ્ટર ડોઝ!! દેશમાં કોરોનાનો બૂસ્ટર ડોઝ હવે 9 ને બદલે 6 મહિનામાં લગાવી શકાશે. કેન્દ્ર સરકારે આ…
TMCના સાંસદ મહુઆ મોઇત્રાએ કહ્યું હતું કે કાલીનાં અનેક સ્વરૂપ છે. મારા માટે કાલી એટલે માંસ અને શરાબ સ્વીકારનાર દેવી છે, તેવું એક નિવેદન આપ્યું છે…
સુપ્રીમ કોર્ટે આ યોજના વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા સંમતિ આપી તે જ સમયે, અરજીમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો બે વર્ષથી…
મહારાષ્ટ્ર સરકારને લઈને ફ્લોર ટેસ્ટ થઈ રહ્યો છે અને તેમાં શિંદે સરકારએ બહુમતી સાબિત કરી છે મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલ રાજકીય ડ્રામા ધીમે ધીમે…
કેન્દ્ર સરકારે જાહેર નોટિસ જારી કરીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને ઉદયપુરમાં થયેલી ઘાતકી હત્યાને પ્રોત્સાહન આપતી અને મહિમા આપતી અથવા વાજબી ઠેરવતી સામગ્રીને તાત્કાલિક દૂર કરવા જણાવ્યું…
મણિપુરમાં આજે અવિરત વરસાદને કારણે 50 થી વધુ પ્રાદેશિક સૈન્યના જવાનો સામાન્ય લોકો સાથે ભૂસ્ખલનનો ભોગ બન્યા હતા મણીપૂરમાં અવિરત વરસાદને કારણે પૂર્વોત્તર રાજ્ય મણિપુરમાં ભૂસ્ખલનથી…
રાજસ્થાનમાં કન્હૈયાલાલ નામના શખ્સની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. જેની તપાસમાં અત્યાર સુધી ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે પરંતુ હવે તેમાં પાકિસ્તાન કનેક્શન સામે આવતા જ…