national news

Sushant Singh Rajput case

સુશાંતસિંહ રાજપુતના આપઘાતની ઘટનાએ ફરીથી યુવાનોમાં આપઘાતની સંખ્યામાં થયેલા વધારા તરફ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સુશાંતસિંહ રાજપુત આત્મહત્યા બાબતે આજના યુવાનોની મનોદશાની કેસ સ્ટડી ગણી શકાય.…

DEPRESSION

કોરોના વાયરસની મહામારીમાં દેશમાં અનેક લોકો સપડાઈ ચૂકયા છે. દરરોજ કેસની સંખ્યા વધી રહી છે. મહામારીથી બચવા માટે માસ્ક પહેરવા, સેનેટાઈઝરનો ઉપયોગ કરવો અને સોશિયલ ડિસ્ટન્સીંગ…

csk vs mi

ગુરૂવારે થયેલા પ્લેયરોનાં કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા નેટ પ્રેકટીસ માટેનો રસ્તો મોકળો બન્યો કોરોનાની મહામારીને કારણે આ વર્ષે આઈપીએલ ભારતને બદલે દુબઈમાં રમાનાર છે. આઈપીએલને હવે…

ak 47

ભારતીય સેનાને ૭.૭૦ લાખ એ.કે. ૪૭ જરૂર: જેમાંથી ૧ લાખ આયાત કરાશે બાકીની ભારતમાં જ બનશે ભારત અને રશિયાએ એ.કે.૪૭/૨૦૩ રાયફલનો ભારતમાં જ ઉત્પાદન શરૂ કરવા…

Army IAF chiefs visit forward areas as

સરહદે ભારત અને ચીન દ્વારા સેનાનો ખડકલો કરવામાં આવી રહ્યો છે. લદ્દાખના કેટલાક વિસ્તારોમાં ડ્રેગને દાવો કર્યો હોવાથી મામલો સંગીન બન્યો છે. અલબત સેનાનું પ્રમાણ વધારવું…

Smart Class

ર૦૩૦ સુધીનાં ટુંકા ,મઘ્યમ અને લાંબા ગાળાના આયોજન થકી દૂરોગામી અસરો જોવા મળશે, શિક્ષણ, આરોગ્ય સાથે વિવિધ શોધ સંશોધન અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીની બોલબાલા હશે નવી શિક્ષણ…

river 0

જળ એ જ જીવન!!! જીવાદોરી સમાન મહાનદીને જોડવાથી ઝડપી માર્ગ પરિવહન, સિચાઇથી ખેતી બારમાસી કરવા ઉપરાંત પર્યાવરણની જાળવણી સરળ બનશે ‘જળ એજ જીવન’ ઉક્તિને ખરા અર્થમાં…

Parliament of India Difference between Lok Sabha and Rajya Sabha Functions MoneyBill

પૂછના મના હૈ… પ્રશ્નોતરી કલાકો નહીં રાખવાના સરકારના નિર્ણયને વિપક્ષનો અવાજ દબાવવાનો આક્ષેપ કેટલાંક વિપક્ષ નેતાઓએ ગુરુવારે સંસદમાં પ્રશ્નોતરી કાળ ન રાખવાના સરકારના નિર્ણય સામે વિરોધમાં…

Supreme Court of India

કોરોનાને કારણે તમામ ઉદ્યોગ ધંધાને વતા ઓછા પ્રમાણમાં અસર પહોંચવા પામી છે પરંતુ અનલોક સ્વરૂપે છૂટછાટ મળતા ધીરે ધીરે ગાડી પાટે ચડી રહી છે. પરંતુ દેશના…

mask

સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું હોય ત્યારે કોરોના સંક્રમિત થવાની કોઇ શકયતા ન હોવાથી માસ્ક પહેવું જરૂરી નથી કોરોના વાયરસને અટકાવવા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જાહેર કરેલી માર્ગ…