સુરત અને નર્મદા જિલ્લા માટે રૂ. 651 કરોડના ખર્ચે નિર્માણ થનાર તાપી-કરજણ લીફ્ટ યોજનાનું 92% કામ પૂર્ણ : ટૂંક સમયમાં લોકાર્પણ કરાશે : જળ સંપત્તિ રાજ્ય…
narmada
એસ્પિરેશનલ નર્મદા જિલ્લામાં વસતા આદિજાતિ સમુદાયના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે અનેક વિકાસલક્ષી પ્રયત્નો આદર્યા છે. શિક્ષણ, પોષણ, સ્વાસ્થ્ય, મહિલા સ્વાવલંબન, રોજગારલક્ષી બાબતો સહિત સરકારે ખેતી-પશુપાલન…
રાજ્યમાં 7700થી વધુ ખેડૂતોએ સોલાર પંપનો ઉપયોગ શરૂ કરીને વીજળીની બચત કરી પ્રધાનમંત્રી કુસુમ યોજના અંતર્ગત રાજ્ય સરકારે ખેડૂતોને સોલાર પંપની ખરીદી માટે ₹ 218 કરોડથી…
પ્રજાસત્તાક પર્વની રાજકોટ જિલ્લા કક્ષાની ઉજવણી કોટડા સાંગાણી ખાતે સંપન્ન પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કોટડા સાંગાણીની ઠાકોરશ્રી મૂળવાજી વિનયન કોલેજ ખાતે કરવામા આવી હતી.આ પ્રસંગે…
નર્મદા: સ્પર્શ લેપ્રશી અવેરનેશ કેમ્પઈન-2025- જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લા રક્તપિત્ત ડિસ્ટ્રીક્ટ કો-ઓર્ડિનેશન કમિટીની બેઠક યોજાઈ – નર્મદા જિલ્લામાં યોજાનાર સ્પર્શ-રક્તપિત્ત જનજાગૃત્તિ અભિયાનમાં લોકોની સહભાગીદારીતા…
નર્મદા: ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળના નેજા હેઠળ નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીના માર્ગદર્શનમાં તા.20 મી થી 25મી જાન્યુઆરી, 2025 દરમિયાન નર્મદા…
નર્મદા જિલ્લામાં આગામી તા.26 મી જાન્યુઆરી, 2025ના રોજ પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી દેડિયાપાડા તાલુકા મથકે કરાશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના પૂર્વ આયોજન-તૈયારીઓ અંગે આજે રાજપીપલા કલેકટર કચેરીના…
નર્મદા: આધાર કાર્ડ નાગરિકોને પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવા સાથે એક દસ્તાવેજી પુરાવા તરીકે દરેક કામમાં માનવીના જીવનનો અભિન્ન અંગ બની ગયું છે. સરકારીની યોજનાઓનો લાભ લેવા,…
નર્મદા જિલ્લામાં ડિસેમ્બર, 2024 દરમિયાન પ્રાકૃતિક ખેતી સંદર્ભે 280 થી વધુ તાલીમ શિબિર યોજાઈ. ખેડુતો માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ માર્ગ 8 હજાર ખેડૂતો તાલીમ શિબિરમાં જોડાયા.…
નર્મદા: રાજ્યના કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડૉ. કુબેર ડિંડોર ગઇકાલે સાંજે રાજપીપળા સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યા હતાં અને રાજપીપળા ખાતે…