નર્મદા જિલ્લામાં પ્રતિ વર્ષ પવિત્ર ચૈત્ર મહિના દરમિયાન સતત એક માસ સુધી યોજાતી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા અર્થે લાખોની સંખ્યામાં ભાવિકભક્તો સહભાગી બની ૧૪ કિ.મી.ની પગપાળા પરિક્રમા…
narmada
ઠેર-ઠેર ભક્તો દ્વારા સ્વાગત અને ગરબા ગાઈ માતાનો મહિમા અપરંપાર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું નર્મદા જિલ્લાના ઐતિહાસિક રાજપીપળા ખાતેના હરસિધ્ધિ માતાજીનો ઉત્સવ તા.16 અને 17 ના રોજ…
નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા અંગે કલેક્ટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઈ પરિક્રમા અર્થે આવતા શ્રધ્ધાળુઓ-ભાવિકો માટે પ્રાથમિક સુવિધા-સુરક્ષા ઉભી કરવા વહીવટી તંત્રની…
નર્મદા જિલ્લા કલેકટરની કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેકટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં જિલ્લા જળ અને સ્વરછતા મિશનની સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં નર્મદા જિલ્લા જળ અને સ્વચ્છતા…
દરિયામાં વહી જતું નર્મદાનું વધારાનું પાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશીતાથી ગુજરાતના ગામડે-ગામડે પહોંચ્યું: પાણી પુરવઠા રાજ્ય મંત્રી મુકેશ પટેલ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ યોજના હેઠળ રૂ.…
એપ્રિલ- મે માસ દરમિયાન કેનાલ રિપેરીંગ સબબ રાજકોટને નર્મદાના નીર બે માસ સુધી મળવાના ન હોય શહેરીજનોને ચોમાસા સુધી નિયમિત પાણી આપવા કોર્પોરેશનના પદાધિકારીઓ અને અધિકારીઓએ…
નર્મદા: ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને નર્મદા જિલ્લા આઈસીડીએસ વિભાગ દ્વારા તા.28 ફેબ્રુઆરી-2025ના રોજ જિલ્લા પંચાયતના પ્રમુખ ભિમસીંહ તડવીની ઉપસ્થિતિમાં ડૉ.આંબેડકર ભવન રાજપીપલા…
રાષ્ટ્રપતિ મુર્મુ ચાર દિવસ ગુજરાત પ્રવાસે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તેમના ત્રણ રાજ્યોના પ્રવાસના છેલ્લા તબક્કામાં બુધવારે ગુજરાત પહોંચ્યા. રાષ્ટ્રપતિ મધ્યપ્રદેશથી વડોદરા પહોંચ્યા. અહીંથી તે એકતાનગર જવા…
સુખપર, ચમારડી અને ચરખા ગામના ખેડુતોના પાકને નર્મદાનું પાણી મળી રહેશે ધારાસભ્ય જનકભાઈ તળાવિયાએ જણાવ્યું હતું કે બાબરા સૌની યોજના અંતર્ગત નર્મદા નીરના વધામણા બાબરા તાલુકાના…
નર્મદા જિલ્લાકક્ષાનો કિસાન સન્માન સમારોહ દેડિયાપાડા કૃષિ ઇજનેરી પોલીટેક્નીક ખાતે યોજાયો — અંદાજિત 17.98 કરોડ જેટલી રકમ 19માં હપ્તાની સહાય ડી.બી.ટી.ના માધ્યમથી નર્મદા જિલ્લાના ખેડૂતોને અપાઈ…