narmada

48-Year-Old Woman Murdered In Piplod Village Of Narmada

નર્મદાના પીપલોદ ગામે 48 વર્ષીય મહિલાનું ગળુ દબાવીને કરાઈ કરપીણ હત્યા આ સમગ્ર મામલે આરોપીની ધરપકડ કરવામાં આવી  પોલીસે પીપલોદના રહેવાસી મહેશ વસાવાની ધરપકડ કરીને આગળી…

Meeting On Thorough Planning For Smooth Management Of Narmada Parikrama

નર્મદા જિલ્લામાં ચૈત્ર માસ દરમિયાન એક મહિનો માં નર્મદાની પરિક્રમા યોજાય છે. આ પરિક્રમા ગત તા. ૨૯ માર્ચથી ૨૭મી એપ્રિલ, ૨૦૨૫ સુધી ચાલશે. હાલમાં આ પરિક્રમા…

Chief Minister Bhupendra Patel Presenting The “Ratnasinhji Mahida Memorial Award” At Rajpipla

 વડાપ્રધાનના નેતૃત્વમાં આદિવાસીઓના કલ્યાણ માટેના બજેટમાં ત્રણ ગણો વધારો થયો છે “રત્નસિંહજી મહિડા મેમોરિયલ એવોર્ડ” બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી-રાજપીપલાના પ્રથમ કુલપતિ ડો. મધુકર પાડવી અને આંધ્ર…

The Influx Of Devotees For Narmada Parikrama Has Increased...

નર્મદા જિલ્લાના રામપુરા ખાતે નર્મદા ઉત્તરવાહિની પરિક્રમામાં દેશભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે હજારો શ્રદ્ધાળુઓ મા નર્મદાના તટે 14 કિલોમીટરની પરિક્રમા કરી રહ્યા છે. 20 થી 21…

Arrangements At Every Ghat For Health-Oriented Services For Devotees During The Narmada Parikrama

કહેવાય છે કે ‘ગંગા સ્નાને, યમુના પાને, નર્મદા દર્શને તથા તાપી સ્મરણે’ મુક્તિ મળે છે. એટલે કે ગંગામાં સ્નાન કરવાથી, યમુનાના જળનું પાન કરવાથી મુક્તિ મળે…

Narmada Uttaravahini Parikrama Begins With A Bang

નર્મદા નદીનું ઉદગમ સ્થાન મધ્યપ્રદેશના અમરકંટકથી શરૂ થાય છે અને સાતપુડા વિંધ્યાચલ પર્વતમાળાની પહાડી વચ્ચે ખળખળ વહેતી નિર્મળ પવિત્ર વિશાળ જળરાશિથી પ્રવાહિત થતી માં નર્મદા મનમોહક…

Narmade Har Uttarvahini Narmada Parikrama-2025

Narmada 2025: દુનિયામાં ભારતીય સંસ્કૃતિ પ્રાચીન અને આગવી ઓળખ ધરાવે છે સાથે-સાથે ભારતીય માનવ સંસ્કૃતિ સભ્યતાનો પણ ભવ્ય ઇતિહાસ અને વારસો ધરતીનો ધબકાર ધબકતો રહ્યો છે. વેદ,…

Review Of Work Being Done By Various Committees Regarding Uttarvahini Narmada Parikrama

નર્મદા જિલ્લામાં પ્રતિ વર્ષ પવિત્ર ચૈત્ર મહિના દરમિયાન સતત એક માસ સુધી યોજાતી નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા અર્થે લાખોની સંખ્યામાં ભાવિકભક્તો સહભાગી બની ૧૪ કિ.મી.ની પગપાળા પરિક્રમા…

Narmada The Historical Harsiddhi Mata Of Rajpipla Came Out To Visit The City

ઠેર-ઠેર ભક્તો દ્વારા સ્વાગત અને ગરબા ગાઈ માતાનો મહિમા અપરંપાર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું નર્મદા જિલ્લાના ઐતિહાસિક રાજપીપળા ખાતેના હરસિધ્ધિ માતાજીનો ઉત્સવ તા.16 અને 17 ના રોજ…

Review Meeting Held On Narmada Uttarvahini Parikrama

નર્મદા જિલ્લા કલેક્ટર એસ.કે.મોદીની અધ્યક્ષતામાં નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા અંગે કલેક્ટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઈ પરિક્રમા અર્થે આવતા શ્રધ્ધાળુઓ-ભાવિકો માટે પ્રાથમિક સુવિધા-સુરક્ષા ઉભી કરવા વહીવટી તંત્રની…