જામનગરના એરપોર્ટ થી લાલ બંગલા સર્કલ સુધીમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવાયા બાદ ગઈકાલે સાંજે રીહર્ષલ કરાયું જામનગરના માજી રાજવીનો આજે જન્મદિવસ હોવાથી વડાપ્રધાન તેઓને શુભેચ્છા પાઠવવા…
Narendramodi
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના કાર્યક્રમના આયોજન અર્થે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. વડાપ્રધાનના હસ્તે સુરત શહેર-જિલ્લાના બે લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના એક દાયકામાં ગુજરાતના FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં 500 ટકાથી વધુનો વધારો એપ્રિલ 2000થી અત્યારસુધીમાં રાજ્યએ મેળવેલ કુલ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) પ્રવાહના 86%…
PM નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાણંદ તાલુકાના લેખંબા સ્થિત રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. PM નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,…
વિસ્તારમાં 15 જેટલા વેપારીઓએ 60 જેટલા પત્રો લખીને ગંદકી દૂર કરવા રજૂઆત ગંદકીને કારણે વેપાર ઠપ્પ થઈ રહ્યા હોવાના લોકો દ્વારા આક્ષેપ છેલ્લા ઘણા સમયથી ગંદકીને…
જુનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિન નિમિતે 75 કુંડી હવનોત્સવ યોજાયો હતો. જે અંતર્ગત ગુજરાતના પનોતા પુત્ર,વૈશ્વીક નેતા અને ભારતના…
1 લાખથી વધારે કાર્યકર્તાઓને સંબોધશે આયુષ્યમાન ભારત યોજનાનો લાભ હવે 70થી વધુની વયના લોકોને પણ મળશે P.M. in Gujrat:ત્રીજી વાર PM બન્યા બાદ પ્રથમવાર PM નરેન્દ્ર…
લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન, રામલલાના જીવન સંસ્કારમાં મોટી ભૂમિકા હતી, PM મોદીએ પણ સ્પર્શ કર્યો તેમના ચરણ National News : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પ્રમુખ આચાર્ય…
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ની બેઠકમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. એનડીએની બેઠક બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન…
કેન્દ્રમાં કોંગ્રેસના શાસનમાં ગુજરાતને કશું જ પ્રાપ્ત થયું નથી: છેલ્લા 10 વર્ષમાં ગુજરાત માટે મોસાળે જમણ અને ર્માં પીરસનારી જેવો અદ્ભૂત માહોલ નર્મદા ડેમ પર દરવાજા…