Narendramodi

Governors Of Gujarat And Arunachal Pradesh Participated In Madhavpur Ghedna Mela

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી માધવપુરનો મેળો ભવ્ય બન્યો: રાજ્યપાલ કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્રસિંઘ શેખાવતની પણ પ્રેરક ઉપસ્થિતિ માધવપુરનો મેળો ભવ્ય સાંસ્કૃતિક વિરાસતને સંવર્ધનના સંકલ્પનો પણ અવસર…

Revenue Services In The State Have Become More Transparent, Faster And Effective Through Technology: Minister Balwantsinh

રાજ્યમાં ટેકનોલોજીના માધ્યમથી મહેસૂલી સેવાઓ વધુ પારદર્શી, ઝડપી અને અસરકાર થઈ : મંત્રી બલવંતસિંહ રાજ્યમાં મહેસૂલી સેવાઓ વધુ પારદર્શી,ઝડપી અને અસરકાર બને તે માટે ટેકનોલોજીના સહયોગથી…

Jamnagar Equipped With Spg Commandos Ahead Of Prime Minister Narendra Modi'S Arrival

જામનગરના એરપોર્ટ થી લાલ બંગલા સર્કલ સુધીમાં સજ્જડ બંદોબસ્ત ગોઠવી દેવાયા બાદ ગઈકાલે સાંજે રીહર્ષલ કરાયું જામનગરના માજી રાજવીનો આજે જન્મદિવસ હોવાથી વડાપ્રધાન તેઓને શુભેચ્છા પાઠવવા…

Meeting Held To Plan Prime Minister Narendra Modi'S Program In Surat

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત ખાતેના કાર્યક્રમના આયોજન અર્થે જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. વડાપ્રધાનના હસ્તે સુરત શહેર-જિલ્લાના બે લાખ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ…

Gujarat Reached From 9 Billion Dollars To 57 Billion Dollars

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વના એક દાયકામાં ગુજરાતના FDI ઇક્વિટી ઇન્ફ્લોમાં 500 ટકાથી વધુનો વધારો એપ્રિલ 2000થી અત્યારસુધીમાં રાજ્યએ મેળવેલ કુલ વિદેશી પ્રત્યક્ષ રોકાણ (FDI) પ્રવાહના 86%…

Pm Narendra Modi Addressed A Program Organized By Ramakrishna Math In Ahmedabad Through Virtual Medium.

PM  નરેન્દ્ર મોદીએ અમદાવાદના સાણંદ તાલુકાના લેખંબા સ્થિત રામકૃષ્ણ મઠ દ્વારા આયોજિત કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધન કર્યું હતું. PM  નરેન્દ્ર  મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે,…

Morbi: Letter By Traders To Prime Minister Narendra Modi On Pollution

વિસ્તારમાં 15 જેટલા વેપારીઓએ 60 જેટલા પત્રો લખીને ગંદકી દૂર કરવા રજૂઆત ગંદકીને કારણે વેપાર ઠપ્પ થઈ રહ્યા હોવાના લોકો દ્વારા આક્ષેપ છેલ્લા ઘણા સમયથી ગંદકીને…

Junagadh: Pm. 75 Kundi Havanotsav Was Held On The Occasion Of Narendra Modi'S Birthday

જુનાગઢના ભૂતનાથ મહાદેવ મંદિર ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિન નિમિતે 75 કુંડી હવનોત્સવ યોજાયો હતો. જે અંતર્ગત ગુજરાતના પનોતા પુત્ર,વૈશ્વીક નેતા અને ભારતના…

P.m. Narendra Modi Will Give A Big Gift During His Gujarat Tour On September 15 And 16

1 લાખથી વધારે કાર્યકર્તાઓને સંબોધશે આયુષ્યમાન ભારત યોજનાનો લાભ હવે 70થી વધુની વયના લોકોને પણ મળશે P.M. in Gujrat:ત્રીજી વાર PM બન્યા બાદ પ્રથમવાર PM નરેન્દ્ર…

Death Of Acharya Laxmikanta Dixit, Who Played A Major Role In The Prana Pratishtha Puja Of The Ram Temple In Ayodhya

લક્ષ્મીકાંત દીક્ષિતનું નિધન, રામલલાના જીવન સંસ્કારમાં મોટી ભૂમિકા હતી, PM મોદીએ પણ સ્પર્શ કર્યો તેમના ચરણ National News : અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પ્રમુખ આચાર્ય…