narendra modi

Pm Modi On A Visit To Surat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આવકારવા માટે લોકોની ભીડ ઉમટી બહોળી સંખ્યામાં રાજસ્થાની સમાજના લોકો રહ્યા ઉપસ્થિત 4:45એ પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ગોડાદરા હેલી પેડ પર પહોંચશે સુરત:…

This Scheme Has Become A Boon In Gujarat...

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના: 76 લાખથી વધુ અન્ન સલામતી કાયદા હેઠળના કુટુંબોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડી રહી છે ગુજરાત સરકાર ગુજરાતમાં NFSA હેઠળ 3.72 કરોડ…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું હિરાસર એરપોર્ટ પર ટુંકુ રોકાણ: નેતાઓએ આપ્યો મીઠો આવકાર

પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાને નરેન્દ્રભાઇએ પૂછ્યું તમારા પરિવારમાં લગ્ન પ્રસંગ નિર્વિઘ્ને પૂર્ણ થઇ ગયોને?: અન્ય નેતાઓને હાથ જોડીને કર્યા નમસ્કાર ગત શનિવારથી ગુજરાતની મુલાકાતે આવેલા વડાપ્રધાન…

Pm Modi'S Resolve To Hold Ekta Mahakumbh In Prayagraj At Somnath Was Fulfilled

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પ્રયાગરાજના એકતા મહાકુંભની સોમનાથમાં સંકલ્પ સિદ્ધિ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા દર્શન અને મહાપૂજા સોમનાથ મંદિર…

Pm Modi To Visit Sasangir-Junagarh Tomorrow

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ વન્યજીવ દિવસ નિમિત્તે આવતીકાલે સાસણગીર-જૂનાગઢની મુલાકાત લેશે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગીર ખાતે પ્રથમ વખત મહિલા બીટ ગાર્ડ્સ અને ફોરેસ્ટર્સની…

Pm Narendra Modi'S &Quot;Ayushman Card&Quot; Guarantees Excellent Health Care For The Family

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલું “આયુષ્માન કાર્ડ” આપના અને આપના પરિવાર માટે ઉત્તમ- આરોગ્ય સેવાની ગેરંટી છે :- આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ PMJAY-મા યોજનાને લગતી ફરિયાદ નિવારણ…

Gujarat Ranks First In The Country In The Production Of 'Mangroves', Which Are Extremely Important For Wildlife.

વન્યજીવો માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે મેન્ગ્રૂવ્સ: ‘મિષ્ટી’ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં 19,020 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રૂવ વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે દેશમાં મેન્ગ્રૂવ કવર સાથે…

Kisan Samman Nidhi Has Become A Blessing For The Small Farmers Of The Country.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બિહારથી પ્રેરક વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં ગુજરાતના 51.41 લાખથી વધુ કિસાન પરિવારોને 1148 કરોડ રૂપિયાની સહાય કિસાન સન્માન નિધિ અન્વયે મળી મુખ્યમંત્રી – કૃષિ મંત્રી…

Prime Minister Narendra Modi Will Deliver 'Mann Ki Baat' Tomorrow

શહેરના 18 વોર્ડમાં આવતાં  984 બુથોમાં ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળવામાં આવશે: મુકેશ દોશી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર માસના અંતિમ રવીવારે ’મન કી બાત’ કાર્યક્રમ…

20 Young Representatives From Poland Visit Jamnagar

લાખોટા તળાવની મધ્યમાં આવેલ પુરાતનીય સંગ્રહાલય અને બાલાચડી સૈનિક સ્કુલની મુલાકાત લીધી જામસાહેબ દિગ્વિજયસિંહજીએ પોલેન્ડના 800 બાળકોને બાલાચડી ખાતે આશરો આપ્યો હતો ત્યાં મુલાકાત લઇ યુવાઓ…