‘બાબા વાંગા’ ની નવી ભવિષ્યવાણીથી દુનિયા થઇ હક્કાબક્કા, ત્રણ મહિના પછી થવા જઈ રહ્યું છે કંઇક આવું… આજકાલ, બલ્ગેરિયન ભવિષ્યવક્તા બાબા વેંગાની ભવિષ્યવાણીઓ ફરી એકવાર ચર્ચામાં…
Myanmar
મ્યાનમારમાં વહેલી સવારે ફરી જોરદાર ભૂકંપ લોકો ઘર છોડીને ભાગી ગયા; નવીનતમ પરિસ્થિતિ જાણો ૨૮ માર્ચ ૨૦૨૫ના રોજ મ્યાનમારમાં ૭.૭ ની તીવ્રતાનો ભયાનક ભૂકંપ આવ્યો હતો.…
PM મોદી થાઇલેન્ડમાં મ્યાનમારના જનરલને મળ્યા ભૂકંપમાંથી બહાર નીકળવામાં શક્ય તમામ મદદની આપી ખાતરી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના થાઇલેન્ડ પ્રવાસે છે. પીએમ મોદી થાઇલેન્ડમાં યોજાઈ…
મ્યાનમારમાં 7.7 ની તીવ્રતાના ભૂકંપને કારણે અત્યાર સુધીમાં ૩૦૮૫ લોકોનાં મોત થયા છે અને 4715 લોકો ઘાયલ થયા છે. ભૂકંપને કારણે હજારો ઇમારતો ધરાશાયી થઈ ગઈ…
મ્યાનમારમાં ભૂકંપનો જોરદાર આંચકો,રિક્ટર સ્કેલ પર 7.7ની તીવ્રતા નોંધાઈ બેંગકોક : ‘ઊંચી ઇમારતો હોડીઓની જેમ ડગમગી’,7.7 ની તીવ્રતાનો ભૂકંપ મ્યાનમારમાં ભૂકંપમાં 25 લોકોના મો*તનો અહેવાલ, થાઇલેન્ડમાં…
મ્યાવાડીમાં કૌભાંડી કોલ સેન્ટરોમાં નોકરીની લાલચમાં ફસાયેલા 283 લોકોને બચાવાયા મ્યાનમારના મ્યાવાડીમાં કૌભાંડી કોલ સેન્ટરો પછી થાઈ-મ્યાનમાર સરહદ પર ફસાયેલા 266 પુરુષો અને 17 મહિલાઓ સહિત…
મણિપુર સમાચાર: મણિપુર સરકારના સુરક્ષા સલાહકારની અધ્યક્ષતામાં વ્યૂહાત્મક ઓપરેશન જૂથોની બેઠક યોજાઈ હતી. તેમાં આર્મી, આસામ રાઈફલ્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સ્ટેટ પોલીસ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ…
મ્યાનમારમાં મહિનાઓથી ચાલી રહેલ ગૃહયુદ્ધ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે જેના કારણે સ્થિતિ વણસી રહી છે. રખાઈન રાજ્યમાં સ્થિતિ સૌથી ગંભીર છે, જ્યાં જુન્ટાના નેતૃત્વવાળી…
આ ગામની બીજી એક ખાસ વાત એ છે કે અહીંયા રહેતા લોકોમાં સદીઓથી દુશ્મનનું શિરચ્છેદ કરવાની પરંપરા ચાલી રહી હતી, જેના પર 1940માં પ્રતિબંધ લગાવી દેવામાં…
મ્યાનમારમાં અશાંતિથી તણાવ વધ્યો છે. આ બળવાખોરોએ ભારતની સરહદે આવેલા ઘણા વિસ્તારો ઉપરાંત પલેટવા અને પશ્ચિમ મ્યાનમારના ઘણા મોટા શહેરો પર કબજો કરી લીધો છે. આનાથી…