Museum

Vadnagar'S Archaeological Experiential Museum Becomes A Milestone In The Preservation Of Cultural Heritage

ભારતનું પ્રથમ પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલય વડનગરના 2500 વર્ષ જૂના વારસાનું પ્રતિબિંબ છે 75 દિવસમાં 32,000 લોકોએ વડનગરના પુરાતાત્વિક અનુભવાત્મક સંગ્રહાલયની મુલાકાત લીધી, થીમેટિક ગેલેરીઓ બની આકર્ષણનું…

Jamnagar: Students A Robot Has Been Created That Moves Only By Finger Signals. Win 5 Lakhs

ગુજરાત સમાચાર: રાષ્ટ્રીય સ્તરની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત રોબોટિક્સ સ્પર્ધા ‘ગુજરાત રોબોફેસ્ટ’નો ગ્રાન્ડ ફિનાલે અમદાવાદ સાયન્સ સિટી ખાતે યોજાયો હતો. જેમાં જામનગરની સરકારી પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓએ…

વડનગરમાં ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ઐતિહાસિક મ્યુઝિયમનું લોકાર્પણ

નવા આકર્ષણો થકી પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે વડનગર સજ્જ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ભારતનું પ્રથમ મ્યુઝિયમ છે, જેને કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રાલય દ્વારા રાજ્યના ડિરેકટોરેટ ઓફ આર્કિયોલોજી અને…

કાલે ગૃહમંત્રી અમિત શાહ વડનગરમાં આર્કિયોલોજીકલ મ્યુઝિમ-સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું લોકાર્પણ કરશે

વડનગરની મુલાકાતે આવનારા પ્રવાસીઓને હવે એક નવો અનુભવ મળશે: વડનગર પર આઇઆઇટી ખડગપુર, ગુવાહટી, ગાંધીનગર અને રૂડકી તરફથી વ્યાપક બહુ વિષયક શોધ શરૂ કરવામાં આવી કેન્દ્રીય…

Historical Treasure Watson Museum

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સંચાલિત આવા સાત સંગ્રહાલયોમાંના એક તરીકે ગણવામાં આવતા, વોટસન મ્યુઝિયમ, જાડેજા રાજપૂતો દ્વારા સ્થાપિત રાજકોટના રજવાડામાંથી કિંમતી વસ્તુઓનો સંગ્રહ છે. તેમાં અમૂલ્ય…

The World'S Largest Underwater Museum

વિશ્વનું સૌથી મોટું પાણીની અંદરનું મ્યુઝિયમ, જ્યાં પાણીની નીચે 500 થી વધુ જીવન-કદના શિલ્પો છે. વિશ્વનું સૌથી મોટું પાણીની અંદરનું મ્યુઝિયમ મેક્સિકોના કાન્કુન શહેરમાં આવેલું છે.…

વડોદરામાં એશિયાના પ્રથમ ડેન્ટલ મ્યુઝિયમને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું

વડોદરાઃ એશિયાનું સૌપ્રથમ ડેન્ટલ મ્યુઝિયમ, વડોદરામાં આવેલ અને એક ખાનગી સંસ્થાના ડો. ચંદારાણાના ડેન્ટલ મ્યુઝિયમ. ડેન્ટલ હેલ્થ એજ્યુકેશનને સમર્પિત આ મ્યુઝિયમે એક નહીં પરંતુ બે રેકોર્ડ…

કચ્છના સ્મૃતિ વન મ્યુઝિયમને યુનેસ્કો દ્વારા ઈન્ટિરિયર્સ શ્રેષ્ઠતા માટે એવોર્ડ

ગુજરાતની વધુ એક વૈશ્ર્વિક સિધ્ધી સ્મૃતિ વન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમને યુનેસ્કોના પ્રિક્સ વર્સેઇલ્સ 2024માં વૈશ્વિક સ્તરે માન્યતા: પેરિસમાં  એવોર્ડ અર્પણ કરાયો વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને…

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી મ્યુઝિયમનું ધંધુકામાં મુખ્યમંત્રી હસ્તે ‘લોકાર્પણ’

લોકાર્પણ સમારોહમાં અભેસિંહ રાઠોડે દેશ પ્રેમના ગીતો થકી મેઘાણી યુગ કર્યા સજીવન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કિટ…

Cm પટેલે પદ્મશ્રી જોરાવરસિંહ જાદવના લોકકલા સંગ્રહાલય 'વિરાસત'ને ખુલ્લું મૂક્યું

વિકાસ ભી, વિરાસત ભી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ – વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતીય સંસ્કૃતિનું વિશ્વભરમાં ગૌરવગાન – ‘વિરાસત’ સંગ્રહાલય યુવા પેઢી માટે ચેતનાનું કેન્દ્ર બનશે સંગ્રહાલયમાં…