કલેકટર કચેરીના સભાખંડ ખાતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના લોગોનું અનાવરણ શહેરની ઓળખ સમી તમામ વસ્તુઓનો લોગોમાં કરાયો સમાવેશ પૂર્વ ધારાસભ્ય વર્ષા દોશી, ધનરાજ કેલા, સહિતના વિવિધ અગ્રણીઓ રહ્યા…
MunicipalCorporation
રાજકોટ મહાપાલિકા- મોરબી અને ગાંધીધામ તેમજ અમદાવાદ મહાપાલિકા – નડિયાદ અને સુરેન્દ્રનગર સુરત – વાપી અને નવસારી, વડોદરા – આણંદ, જામનગર – પોરબંદર, ગાંધીનગર -…
જનરલ બોર્ડમાં ધારાસભ્ય દિવ્યેશ અકબરી રહ્યા હાજર જનરલ બોર્ડમાં કોંગ્રેસ નગરસેવિકાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જય બોલાવી જામનગરમાં કુંવરબાઇ ધર્મશાળા ખાતે મહાનગરપાલિકાની જનરલ બોર્ડ મેયરના અધ્યક્ષ સ્થાને…
ભાજપ શાસિત પાલિકામાં ભડકો છેલ્લા એક વર્ષથી ચાલતો ડખ્ખો હવે જાહેરમાં આવી ગયો: આગામી દિવસોમાં નવા જૂનીના એંધાણ અમરેલી નગરપાલિકાના ભાજપના પ્રમુખ સામે ભાજપના 18 સભ્યોએ…
સુરત: નાગરિકોને યોજનાકીય લાઆભો એક છત્ર નીચે મળે અને વ્યક્તિલક્ષી સમસ્યાઓનું એક જ સ્થળે નિવારણ થાય તે માટે રાજ્ય સરકારના સેવા સેતુ કાર્યક્રમરૂપી મહાઅભિયાન અંતર્ગત સુરત…
રૂપિયા પાંચ કરોડ 44 લાખના કામો કરાયા મંજૂર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની અધ્યક્ષતામાં સ્ટેન્ડિંગ કમિટીની યોજાઈ બેઠક વિવિધ વિકાસકામોને અપાઇ મંજૂરી જામનગર મહાનગરપાલિકામાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ…
ગાંધીધામ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત 17 થી 22 સપ્ટેમ્બર દરમિયાન સ્વચ્છતા પખવાડાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેમાં જનજાગૃત્તિ અર્થે આજરોજ સવારે સ્વચ્છતા…
ગાંધીધામ: નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા 2024” અભિયાનની શરૂઆત ગાંધીધામ એસટી બસ સ્ટેશન ખાતે કરવામાં આવી. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વચ્છતાનો સંદેશ દરેક ઘર સુધી પહોંચાડવાનો…
ગત 3 સપ્ટેમ્બરની રાત્રે ખુલ્લી ગટરના ઢાંકણા પર થી બાઈક સ્લીપ થતાં ગંભીર રીતે ઘવાયેલા અખબાર વિક્રેતા વનરાજસિંહ જાડેજાનું સારવાર દરમિયાન મોત Rajkot: મનપાની બેદરકારીએ વધુ…
મહારાષ્ટ્રના નવી મુંબઈમાં આજે સવારે 5 વાગ્યે ત્રણ માળની ઈમારત ધરાશાયી થઈ હતી. નવી મુંબઈના શાહબાઝ ગામમાં ગ્રાઉન્ડ પ્લસ સ્થિત ત્રણ માળની ઈમારત અચાનક ધરાશાયી થઈ…