વિસાવદર તાલુકામાં ગત મે માસમાં આવેલા વાવાઝોડાથી અનેક ગામોમાં મકાનો તેમજ ખેતીવાડીમાં ઉનાળુ પાકને નુકશાન થયેલ જે અંગે સરકાર દ્વારા પણ વળતર આપવાની જાહેરાત કરેલ પરંતુ…
Movement
અંગ્રેજોએ રાજકોટમાં કોઠી સ્થાપી: ગાંધીજીએ આઝાદીની ચળવળમાં પણ ભાગ લીધો આઝાદી ચળવળ સાથે સંલગ્ન ઐતિહાસિક સ્થળો અને ઘટનાઓનો ચિતાર સૌરાષ્ટ્રમાં એ સમય અંધાધૂંધીનો હતો, સૌરાષ્ટ્રમાં જ…
સુરેન્દ્રનગર જિલ્લામાં નગર પાલિકાના વહીવટ ખાડે ગયો હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યો છે તેવા સંજોગોમાં નગરપાલિકામાં રાજકીય ઓથ હેઠળ અનેક વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ બેફામ…
જય વિરાણી, કેશોદ: કેશોદમાં હાલ ચારચોક ખાતે કોંગ્રેસ શહેર કાર્યકર્તાઓ તંત્ર સામે અનિશ્ચિછત સમય સુધી ઉપવાસ પર ઉતર્યા છે. કેશોદ નગર પાલિકા દ્વારા 10% સફાઈ અને…
રીક્ષા ચાલકોને પ હજાર કરોડના પેકેજમાં સમાવો; નહીં તો આંદોલન સુરેન્દ્રનગર જિલ્લા રીક્ષા એસો.ની મુખ્યમંત્રીને રજૂઆત ગુજરાતના રીક્ષા ચાલકોને પ હજાર કરોડના પેકેજમાં સમાવવા માંગ થઇ…
હેલ્થ વર્કરો મોબાઈલ બંધ કરી તાલુકા હેલ્થ કચેરીમાં જમા કરી દેશે: ૯મીએ સામુહિક સીએલ મુકીને જિલ્લા કક્ષાએ રેલી અને ધરણા કરાશે: ૧૭મીએ ગાંધીનગરમાં સુત્રોચ્ચારનો કાર્યક્રમ પડતર…
“અજવાળી રાત્રીમાં કુદરતની મોહક અદા અને શ્યામ સુંદરતામાં ધ્યાનસ્થ બેસીને તે તેની મોજ માણતો હતો હાથી અને રાજકારણીના દાંત-૨ તળાજા ફોજદાર જયદેવની વ્યુહાત્મક અને આક્રમક કાર્યપધ્ધતિને…
વહિવટકર્તાઓ-રાજકર્તાઓ જે કાયદાઓ ઘડે તે પ્રજાની સુવિધા અને પ્રજાની સવલતો માટે જ હોય છે અને એજ હેતુ હોવો જોઈએ કાયદા પ્રજાની સુખાકારી અને સુચારી માટે નહીં…