રોજની ભાગદોડ ભર્યા જીવનમાંથી કંટાળો આવે ત્યારે એવું મન થાય કે દુનિયાથી દુર ક્યાંક પ્રકૃતિની ગોદમાં જવું જોઈએ. તમે ક્યારેય એવું સપનું જોયું છે કે તમે…
Mountain
ગિરનાર પર રોપ-વે સેવા ભારે પવનના કારણે છેલ્લા પાંચ દિવસથી કરાઈ બંધ હવામાન વિભાગની આગાહીના પગલે હજુ બે થી ત્રણ દિવસ રોપ-વે સેવા બંધ રહે તેવી…
નાગ કુંડ પુષ્કર રાજસ્થાન: રાજસ્થાનના પુષ્કરમાં એક પર્વત છે, જેને નાગ દેવતાઓનું સ્થાન માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિની જન્મ કુંડળીમાં…
ઉચ્ચ ઢોળાવવાળા વિસ્તારને કારણે હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન, પુર અને હિમપ્રપાત જેવી કુદરતી આફતોનું જોખમ વધુ 2013માં કેદારનાથ પુર દુર્ઘટના, 2023 માં જોશી માટે પુર દુર્ઘટના, અવારનવાર…
મહાકુંભના પવિત્ર અવસર વચ્ચે ચીને ભારતને એક મોટી ભેટ આપી છે. ભારત અને ચીન વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે. વિદેશ મંત્રાલયે…
ખેડૂતોના દશ બિલિયન ડોલર, આપાતકાલીન રાજ્યના સો બિલિયન ડોલરનું ચુકવણું સ્થગિત કરાયું અમેરિકા ને પણ કરજનું ભારણ ના નડતર ગ્રહણ લાગ્યું હોય તેમ ખેડૂતોના 10 બિલિયન…
ગુજરાતના જૂનાગઢમાં દર વર્ષે ધાર્મિક ગિરનાર હરિત પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે. જૂનાગઢના જંગલોમાં આયોજિત આ પરિક્રમામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો ભાગ લે છે. ગિરનાર પર્વત…
ગુજરાતમાં સમગ્ર વર્ષ દરમિયાન 1521 જેટલા મેળા યોજાઇ છે, જેમાં સૌથી વધુ 159 સુરત જિલ્લામાં અને સૌથી ઓછા 7 મેળા ડાંગ જિલ્લામાં યોજાઈ છે. આપણા પ્રાચીન…
ચોમાસાની ઋતુ દરેકને ગમે છે. જૂનના મધ્યથી શરૂ કરીને સપ્ટેમ્બર સુધી આ સિઝનનો ઝરમર વરસાદ આપણને મંત્રમુગ્ધ કરી દે છે. કેટલાક લોકો ચોમાસા દરમિયાન લાંબા પ્રવાસનું…
અમરનાથને હિંદુ ધર્મનું મુખ્ય તીર્થસ્થળ માનવામાં આવે છે. આ સ્થળ ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યની રાજધાની શ્રીનગરથી 135 કિમીના અંતરે ઉત્તર-પૂર્વમાં દરિયાઈ સપાટીથી 13,600 ફૂટની ઊંચાઈએ…