mosquitoes

The Question Of 'Ashant Dhara' Was Raised In The Lok Darbar In Ward No.16

અશાંતધારો લાગુ હોવા છતા મિલકતોનું વેંચાણ થતું હોવાનો આક્ષેપ: લોક દરબારમાં કુલ 88 પ્રશ્નો ઉઠ્યા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે વોર્ડ નં.16માં ‘લોક દરબાર’ કાર્યક્રમ યોજાયો હતો.…

If You Are Bothered By Rain Insects, Then Adopt Home Remedies

વરસાદની મોસમ ખૂબ જ આનંદદાયક હોય છે. વરસાદની ઋતુમાં જંતુઓ તમને સૌથી વધુ પરેશાન કરે છે. વરસાદની ઋતુમાં મચ્છર અને માખીઓ ઝડપથી વધે છે. જો દરવાજો…

7 1 8.Jpg

ડેન્ગ્યુ અને મેલેરિયા જેવા રોગો મચ્છર કરડવાથી ફેલાય છે. ખાસ કરીને ઉનાળા અને વરસાદની ઋતુમાં તેમનો આતંક ઘણો વધી જાય છે. પરંતુ શું તમે જાણો છો…

10 4

ઘણા લોકો તેમની બાલ્કનીમાં કબૂતરોને ચણ ખવડાવે છે. આમ કરવાથી, કબૂતરો તેમની બાલ્કનીમાં રહે છે અને પછીથી તેમની વસ્તી વધારવાનું શરૂ કરે છે. જેના કારણે બાલ્કની…

3

ઉનાળામાં સામાન્ય રીતે મચ્છરોનું પ્રમાણ ઘણું વધી જાય છે. આવી સ્થિતિમાં જો વરસાદ પડે તો મચ્છરોથી બચવું ખૂબ મુશ્કેલ બની જાય છે. તેનાથી બચવા માટે મોટાભાગના…

Construction Site Also Ordered To Be Sealed If Mosquito Infestation Is Seen

રાજકોટ શહેરમાં ચોમાસાની ઋતુની વિદાય બાદ હવે શિયાળાના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે મચ્છરજન્ય રોગચાળો અને અન્ય રોગ પ્રસરે નહીં તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા…

Mosquitoes Are Not Good..! One Day Three Fogging Campaign From Tomorrow

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલથી 4 નવેમ્બર સુધી વાહકજન્ય રોગ માટે ટ્રાન્સમીશન સિઝનને અનુલક્ષીને વન-ડે-થ્રી-વોર્ડ ઝુંબેશના ભાગરૂપે શહેરના તમામ 18 વોર્ડમાં વ્હીકલ માઉન્ટેન ફોગીંગ મશીન દ્વારા ફોગીંગ…

Mosquitoes Aedes Aegypti Carrier Yellow Fever Dengue

મચ્છરોની ઉત્પતિ સબબ તપાસ: 284 શાળાઓ ચેકીંગ કરાયું રાજકોટ શહેરમાં મચ્છરજન્ય રોગનાનિયંત્રણ અને મેલેરિયા સામેની ઝુંબેશને વેગવંતી બનાવવા આરોગ્ય શાખાના મેલેરિયા વિભાગે હોસ્પિટલ, બાંધકામ સાઇટ, હોટેલો…

Screenshot 12 5

સપ્તાહમાં તાવના માત્ર 31 કેસ જ નોંધાયા હોવાનો આરોગ્ય શાખાનો દાવો: મચ્છરની ઉત્પતિ સબબ 225 આસામીઓને નોટિસ શહેરના ઘેર-ઘેર માંદગીના ખાટલા પડ્યા છે. દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઇ…

Whatsapp Image 2022 09 28 At 12.46.53 Pm

અલગ-અલગ 81 સ્થળોએ મચ્છરની ઉત્પતિ સબબ ચેકીંગ: રૂ.42 હજારનો દંડ વસૂલાયો શહેરમાં ડેન્ગ્યૂ, મેલેરિયા અને ચિકનગુનિયા સહિતના રોગચાળાએ માજા મૂકી છે ત્યારે મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે…