આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ ₹23,385 કરોડની જોગવાઇ કેન્સરના દર્દીઓને ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટીટ્યુટ, અમદાવાદ સુધી સારવાર લેવા ન આવવું પડે અને નજીકમાં સુવિધા…
mortality
આણંદ જીલ્લામાં માતા -મરણ અને બાળ-મરણ અંગે સમીક્ષા બેઠક યોજાઈ આણંદ જિલ્લામાં માતા અને બાળ મરણ અટકાવવા અને માતા-બાળકને વધુ સારી આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે…
રોડ અકસ્માતમાં થતા મૃત્યુઆંકને 50% સુધી ઘટાડવા કેન્દ્ર સરકારની કવાયત કેન્દ્રએ રાજ્યોને રાષ્ટ્રીય ધોરીમાર્ગોને અતિક્રમણથી મુક્ત કરવા જણાવ્યું છે. પરિવહન મંત્રાલયે રાજ્ય સરકારોને તેમના પ્રદેશોમાં આવતા…
પ્રસુતિકાળના મૃત્યુદર નિયંત્રણ માટેના સંયુક્ત રાષ્ટ્ર સંઘના માપદંડ જાળવવામાં દેશના 70% જિલ્લાઓ ‘નાપાસ’ દેશમાં સૌ પ્રથમ વાર મુંબઈના સામાજિક વૈજ્ઞાનિકોએ ભારતના જિલ્લા સ્તરના પ્રસુતિકાળના મૃત્યુદર નો…
બે ખોફ, બેવકૂફી બની જશે??? લોકોનું બે ખોફ પણું બેવકુફીમાં રૂપાંતરિત થઈ રહ્યું છે કારણકે હાલ જે કોરોના ના કેસ માં વધારો આવી રહ્યો છે તેની…