જમ્મુ કાશ્મીરમાં આ*તં*કી હુ*મ*લાની ઘટનાને પગલે ગુજરાત સરકારના આજના તમામ જાહેર કાર્યક્રમો રદ્દ કર્યા આ*તં*કી હુ*મ*લાને પગલે ઉભેલી થયેલી સ્થિતિમાં ભક્તો અને મુસાફરોની સલામતીને ધ્યાને રાખી…
morari bapu
વ્યારા-સોનગઢ ખાતે માનસ 953મી રામકથા સંપન્ન: હજારો રામભકતોએ પૂ.મોરારિબાપુની રામકથા શ્રવણનો લીધો લાભ મોરારિબાપુ મોરારિબાપુ તાપી જિલ્લાના સોનગઢ ખાતે પુ. મોરારિબાપુના વ્યાસાસને તારીખ 8 માર્ચથી “માનસ…
નડિયાદમાં માનવ યોગીરાજ રામકથામા ભાવિકો રામયુગથી રસતબોળ નડિયાદની તપસ્વી ભૂમિ પરની મોરારીબાપુની માનસ યોગીરાજ રામકથામાં બાપુએ જણાવેલ કે રાજય સત્તાનું સંચાલન ચતુર્થ મતથી જ થવું જોઇએ.…
રાજકોટ હવે કાયમ માટે રામમય રહે એ માટે હું હનુમાનજીને પ્રાર્થના કરીશ: બાપુ માનસ સદભાવના રામકથાના આજે આઠમા દિવસે પૂ. મોરારિબાપુએ એક શ્લોક દ્વારા વૃક્ષ અને…
પૂ. મોરારીબાપુએ શિવજીના પાર્વતી સાથેના લગ્નનું યથાતથ વર્ણન કર્યુ: તેમજ લોકોને બે-ત્રણ જોડી ખાદીના કપડા ખરીદી કરવા ભલામણ કરી માનસ સદભાવના રામકથામાં આજે પૂ. મોરારિબાપુએ પોતાનો…
માનસ સદભાવના રામકથામાં હજારો ભાવિકોનો મેળાવડો: કાર્યકરો દ્વારા ચુસ્ત અને સુંદર વ્યવસ્થા મોરારીબાપુ રામકથા ત્રીજા દિવસે જણાવ્યું હતું કે ધર્મને ગંભીર ના બનાવો કર્મને લઈને ગંભીર…
કવિ કાગ ઍવોર્ડ એ દર વર્ષે આપવામાં આવતો એક વાર્ષિક એવોર્ડ છે. આ એવોર્ડ ગુજરાતી કવિ દુલા ભાયા કાગના નામ પરથી રાખવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૨થી…
હરિયાણાના કુરૂક્ષેત્રમાં ‘માનસ ગીતા’ કથામાં લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ ઉપસ્થિત રહ્યા હરિયાણાના કુરૂક્ષેત્રના બ્રહ્મ સરોવર ખાતે ગઇ તા.19મીથી મોરારી બાપુના વ્યાસાસને શરૂ થયેલી ‘માનસ ગીતા’નો…
કૌશિકભાઈના ભારોભાર મિત્ર વર્તુળએ પુસ્તકોની પ્રતિકાત્મક જ્ઞાનતુલા કરી મનુષ્ય જીવન કર્મને આધીન રહ્યું છેકોઈપણ ક્ષેત્રમાં મનુષ્ય તેના કર્મથી કાર્ય કરતો રહે છે. ત્યારે એવા જ એક…
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુલાબદાસ બ્રોકર ચેર, ગુજરાતી ભાષા, સાહિત્ય ભવન સૌ.યુનિ. અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંગાથે આયોજીત 24 કલાક કાવ્ય પઠનમાં કવિઓ સાથે ઓડિયન્સ…