૧૦૦થી વધુ ગામોને અસર, સ્ટેટ વિભાગ હસ્તકના ૩ હાઈવે હજુ બંધ સુરેન્દ્રનગર જિલ્લામાં ખાબકેલા મેઘાએ સર્વત્ર વિનાશ વેર્યો છે. ઘોડાપૂરના મારથી હજુ લોકો બહાર આવ્યા નથી.…
monsoon
માળીયામાં આવેલા પૂરના લીધે લોકોને ઘણું નુકશાન થયું છે. પૂરના લીધે ખેડૂતોને ઘણું નુકશાન થયું છે. વરસાદના કારણે લોકોને ઘણી હલકી ભોગવી પડી છે. લોપકોને ઘણું…
માળીયામાં આવેલા પૂરના લીધે લોકોને ઘણું નુકશાન થયું છે. પૂરના લીધે ખેડૂતોને ઘણું નુકશાન થયું છે. આ વિડિઓમાં જોવો અસરગ્રસ્ત ખેડૂતો શું કહે છે ??
દાતીવાડામાં ૧૯, પાલનપુરમાં ૧૫ , વડગામ અને અમીરગઢમાં ૧૪ લાખણી પાટણ, દિયોદરમાં ૧૨ ઈંચ, ઈડર અને ધનેરામાં ૧૧ ઈંચ ખાબકયો સતત ચાર દિવસથી વાવાઝોડા સાથે વરસી…
રાજકોટ જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં અતિવૃષ્ટિગ્રસ્ત ગામોની સમીક્ષા કરતા મુખ્યમંત્રી રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ છેલ્લા અઠવાડીયા દરમિયાન તબક્કાવાર પડેલા ભારે વરસાદને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા…
વિજય રૂપાણીએ હવાઇ નિરિક્ષણ કરીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હેલિકોપ્ટર દ્વારા સીએમ રૂપાણીએ ચોટીલા અને સુરેન્દ્રનગર સહિતના કેટલાક વિસ્તારમાં સર્જાયેલી વરસાદી પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું. જુઓ…
૭૦૦ શ્થળાતર કરવામા આવ્યુ હતુ અને તે પેહલા પાણીના વહેણ મા ફસાયેલા ૭૦ લોકોને રેસ્કીયુ કરાયા હતા જેતપુરના નાયબ મામલતદાર નીખીલ મહેતાના જણાવ્યા અનુસાર અમરનગર નો…
મચ્છુ-૧ ડેમ સાત ફૂટે ઓવરફ્લો,મચ્છુ-૨ના ૨૮ દરવાજા અને મચ્છુ-૩ના ૧૬ દરવાજા ખોલી નખાતાં મોરબી જિલ્લામાં નદીઓ ગાંડીતૂર મોરબી પંથકમાં ગઈકાલે રાતથી શરૂ થયેલા ભારે વરસાદ ઉપરાંત…
રાજકોટ જિલ્લામાં સતત એક સપ્તાહથી અવિરત મેઘમહેર: જેતપુર અને ગોંડલમાં ૫ ઈંચ, કોટડાસાંગાણી અને વિંછીયામાં ૪ ઈંચ, ધોરાજીમાં ૩, લોધીકામાં અઢી ઈંચ, રાજકોટ તથા જામકંડોરણામાં ૨…