વ્યાજના ખપ્પરમાં વધુ એક પરિવાર બરબાદ થયો બાયડના અંટીયાદેવમાં લેણદારોના ત્રાસથી દંપતીએ ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી 4 એપ્રિલે બનેલી ઘટના અંગે 14 દિવસ બાદ પુત્રએ…
Moneylenders
વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ ઝેરી દવા ગટગટાવી પોલીસે 6 શખ્સ વિરૂદ્ધ ગુન્હો દાખલ કર્યો વધુ સારવાર અર્થે વેરાવળની પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફરી એકવાર હચમચાવી…
વ્યાજખોરે રૂપિયા નહિ આપનારની પુત્રીને ત્રણ લાખમાં વેચી દેતા ચકચાર વ્યાજ આપવા છતાં 4 લાખ બાકી છે કહી 7 વર્ષની બાળકીને ઉપાડી ગયા ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક…
જામનગર તા ૫, જામનગર શહેર અને જિલ્લામાં વ્યાજખોરીનું દૂષણ ડામવા માટે પોલીસ તંત્ર દ્વારા આકરાં પગલાં ભરવામાં આવી રહ્યા છે, અને લોકો કોઈપણ પ્રકારના ડર રાખ્યા…
પોલીસ કમિશનર બ્રજેશ ઝાનો વ્યાજંકવાદીઓ પર તૂટી પડવા આદેશ પીડિતોને ભયમુક્ત થઇ સભામાં ભાગ લેવા અપીલ : પોલીસ કમિશનર અરજદારોને રૂબરૂ સાંભળશે રાજકોટ શહેરમાં વ્યાજકંદવાદની બદીને…
સ્વાતિ પાર્ક પાસેથી ગત રાત્રે મળ્યો’તો સળગાવી નાખેલો મૃતદેહ : ક્રાઇમ બ્રાન્ચની ટીમે શકમંદોને ઉઠાવી પૂછપરછ આદરી શહેરમાં એક જ દિવસે બે હત્યાના બનાવથી રાજકોટ રક્તરંજીત…
રાજકોટ સમાચાર ગત રાત્રીના રાજકોટમાં વ્યાજખોરીએ યુવકનો ભોગ લીધો છે . વ્યાજે લીધેલા પૈસાની ઉઘરાણી મામલે વ્યાજખોરો દ્વારા યુવાનના પિતા ઉપર હૂમલો કરાયો હતો . પિતાને બચાવવા જતા…