દર્દીઓ સાથે કરી વાતચીત અને V.S. હોસ્પિટલ ટ્રાયલ તપાસ અંગે આપી માહિતી જામનગર: ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે જામનગરની સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી સરકારી ગુરુ…
minister
સુરત: આદિવાસીઓની પ્રકૃતિ અને પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખી આદિજાતિ વિસ્તારના વિકાસ માટે ગુજરાતે ‘જ્યાં નાગરિક ત્યાં સુવિધા’નાં મંત્રને ચરિતાર્થ કર્યો છે. રાજ્યના વિકાસ માટે શહેરીજનથી લઇ છેવાડાના…
EPFO 3.0 ને લઈને આવ્યા મોટા સમાચાર હવે ફક્ત ATM માંથી જ પૈસા ઉપાડી શકાશે, જાણો ક્યારે મળશે આ સુવિધા શુક્રવારે આ અંગે માહિતી આપતાં કેન્દ્રીય…
ભારત સરકારના વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર નર્મદા જિલ્લાની બે દિવસીય મુલાકાતે, પ્રથમ દિવસે લોકાર્પણ અને ખાતમૂહુર્તના વિકાસ કામો જિલ્લાની જનતાને અર્પણ વિદેશ મંત્રીએ તેઓ દ્વારા…
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પથી માધવપુરનો મેળો ભવ્ય બન્યો: રાજ્યપાલ કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી ગજેન્દ્રસિંઘ શેખાવતની પણ પ્રેરક ઉપસ્થિતિ માધવપુરનો મેળો ભવ્ય સાંસ્કૃતિક વિરાસતને સંવર્ધનના સંકલ્પનો પણ અવસર…
GCAS(ગુજરાત કોમન એડમિશન સર્વિસીઝ) પોર્ટલ મારફતે કૉલેજમાં એડમિશન મેળવવા રાજ્યના કોઇપણ વિદ્યાર્થીને હાલાકી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવા મંત્રી ઋષિકેશ પટેલની સૂચના ઉચ્ચ અને ટેકનીકલ…
નવી શરૂઆત, નવી આશા આ યોજના દેશભરના અન્ય રાજ્યો માટે પ્રેરણાદાયી બનશે: યોજનાનો લાભ લેવા 80% દિવ્યાંગતાની મર્યાદા ઘટાડી 60% કરાય: રાજ્યના 82 હજાર દિવ્યાંગો માટે…
કોઈ જિલ્લામાં ગેરવહીવટ કે ગેરરીતિની માહિતી મળશે તો રાજ્ય સરકાર કડકમાં કડક પગલા લેશે :- શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા વિદ્યાર્થીઓને સુરક્ષા સાથે શિક્ષણ આપવાનું કાર્ય…
દેશના PM વિકાસપુરૂષ નરેન્દ્ર મોદી સાથે દિલ્હી ખાતે લોકસભાના દંડક વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ અને એમના પત્ની સુપ્રિયા પટેલ, પુત્ર યુગમ પટેલ,પુત્રી શ્રીજા પટેલ સાથે શુભેચ્છા…
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહજી વાઘેલાએ જાહેરસભા સંબોધી પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યાલયનું કર્યું ઉદઘાટન સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રોડ શોનું આયોજન કરાયું ગુજરાતના રાજકારણમાં નવી ઈનિંગ…