પૌષ્ટિક મિલેટ્સ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા અનાજનો લોકો વધુને વધુ ઉપયોગ કરવા પ્રેરિત થાય, ભોજનમાં જાડા, બરછટ અનાજનું નિયમિત સેવન કરે તેવા આશયથી સુરત ખેતીવાડી વિભાગ અને…
Millets
બે દિવસીય ‘મિલેટ્સ મહોત્સવ-પ્રાકૃતિક ફાર્મર માર્કેટ-2025’નું આયોજન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે વનિતા વિશ્રામ ખાતે મિલેટ્સ મહોત્સવ ખૂલ્લો મુકાયો 75 સ્ટોલ્સમાં દ.ગુજરાતના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોના…
સુરત: તા.૮ અને તા.૯મીના રોજ સુરતના વનિતા વિશ્રામ ખાતે મિલેટ્સ મહોત્સવ યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મિલેટ્સ મહોત્સવમાં વર્ચ્યુઅલ સંબોધન કરશે. સુરતના આંગણે 75 સ્ટોલ્સમાં દક્ષિણ ગુજરાતના…